ભાજપનું વેલકમ બીજેપી કેમ્પેઈન ચૂંટણી પહેલા ભાજપને ફળી રહ્યું છે ત્યારે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને સીઆર…
Tag: ગુજરાત
દરિયો તોફાની બનતા સાગર ખેડૂતો આર્થિક મુશ્કેલીના સાગરમાં ડૂબ્યા !
માછીમારીની સિઝન શરૂ થયાને હજું ૧૦ થી ૧પ દિવસ જેવો સમય થયો છે ત્યાં જ દરિયો…
બનાસકાંઠા માં 30 ગામોને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા, રોડ તૂટ્યા, કેટલાક રસ્તાઓ બંધ થયા, જાણો આ સિવાય શું છેસ્થિતિ ?
ઉત્તર ગુજરાતમાં ગઈ કાલે જે રીતે સાબરકાંઠાની અંદર વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળ્યું હતું…
જન્માષ્ટમી તહેવારની રજા હોવાથી અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફુલ
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તહેવારનું અનેરું મહત્વ હોય છે ત્યારે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફની બસો હાઉસફુલ થઇ ગઈ છે.…
બિહારના નવા કાયદા મંત્રી પર બબાલ, 16 ઓગસ્ટે કોર્ટમાં શરણે થવું પડ્યું, પણ શપથ લીધા
બિહારમાં મહાગઠબંધનની નવી સરકાર બન્યા બાદ મંત્રાલયની પણ વહેંચણી કરવામાં આવી હતી. મંત્રાલયમાં મોટાભાગના મંત્રીઓ આરજેડીના…
ગુજરાત હવે બન્યું ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ, 3 દિવસમાં હજાર કરોડ રૂપિયા કરતાં વઘુનું ડ્રગ્સ પકડાયું
એક વર્ષ પહેલા ભારતમાં ગુજરાત રાજ્યના મુંદ્રા બંદરેથી રૂ. 21 હજાર કરોડની કિંમતનો 30 હજાર કિલો…
ડીસા નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા,પાણી ની કાયમી નિકાલ કરવા અસરગ્રસ્ત લોકોની માંગ
ડીસામાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધી સતત વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં બે…
ડીસા ઉત્તર પોલીસ મથકે આજે નાગપંચમી નિમિતે પોલીસ જવાનો દ્વારા હવન યોજાયો
હિન્દૂ ધર્મમાં ભક્તિ શક્તિનું એક અનેરું મહત્વ રહેલું છે.ત્યારે આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાચમ…
ડીસામાં ભારે વરસાદને લઇ ત્રણ મકાન ધરાશાયી થયા,સદનસીબે જાનહાની ટળી
હવામાન વિભાગની આગાહીના પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી સતત વરસાદ વરસી…
મોડાસા તાલુકા SDRF ની ટીમ દ્વારા પૂરમાં ફસેલાયેલા લોકો માટે જીવનદાન સાબિત થઇ, પોલિસની સરાહનિય કામગીરી
અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભિલોડા અને મોડાસા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી…
અરવલ્લીમાં આફતનો વરસાદ : ભિલોડા તાલુકામાં જળબંબાકાર,13 માર્ગ બંધ કરવાની ફરજ પડી, ખેતરો અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે…
મુડેઠા ગામની સીમમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં ૫૦ ફૂટ નું ગાબડુ પડતા હજારો લીટર પાણી નો વેડફાડ થયો
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ડીસા તેમજ આજુબાજુ ના વિસ્તારમાં પણ…
બનાસકાંઠા જીલ્લા માં વરસાદ ની આગાહી ને લઈને આગામી ૨૪ કલાક હાઈ એલર્ટ
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર હેત વરસાવી ને વરસી…
વાવ આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલ ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરાઈ
આગામી ચુંટણી ને લઈને અરવિંદ કેજરીવાલ છેલ્લા છ મહિનામાં દર મહિને ગુજરાત આવ્યા છે. તેઓ જુલાઈ…
અશોક ગેહલોતની રાજકીય મુલાકાતને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપી આ પ્રતિક્રીયા
ગુજરાત કોંગ્રેસની ચૂંટણીલક્ષી જવાબદારી મોવડી મંડળે સંપૂર્ણ રીતે નિરીક્ષક તરીકે અશોક ગેહલોતને સોંપી છે ત્યારે આજથી…
પાલનપુરમાં યુવક પર ચપ્પા વડે હુમલો અગાઉના થયેલ કેસનું સમાધાન કરવાની ના કહેતા ત્રણ લોકોએ કર્યો હુમલો
પાલનપુરમાં યુવક પર ચપ્પા વડે હુમલો અગાઉના થયેલ કેસનું સમાધાન કરવાની ના કહેતા ત્રણ લોકોએ કર્યો…
ધાનેરા માં વરસાદ થતા કૈલાસ નગર ફેરવાયું બેટ માં છેલ્લા આઠ વર્ષ ની સમસ્યા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક માં ભારે રોષ
ધાનેરા માં વરસાદ ની શરૂઆત થતા જ કૈલાસ નગર ફેરવાયું બેટ માં છેલ્લા આઠ વર્ષ ની…
બનાસકાંઠા જિલ્લાના 525 ગામોમાં લંપીના કેશ નોંધાયા આજે નવા 1041 લમ્પી વાયરસ કેશ સામે આવ્યા 20 પશું ના મોત
બનાસકાંઠા જિલ્લાના 525 ગામોમાં લંપીના કેશ નોંધાયા આજે નવા 1041 લમ્પી વાયરસ કેશ સામે આવ્યા 20…
બનાસકાંઠાની બનાસનદી મા પાણીની આવક ને પગલે દાંતીવાડા ડેમ મા 4905 ક્યુસેક પાણી ની આવક ચાલુ
બનાસનદી મા પાણીની આવક ને પગલે દાંતીવાડા ડેમ મા 4905 ક્યુસેક પાણી ની આવક ચાલુ દાંતીવાડા…
બનાસકાંઠાના લાખણીના શેરગઢમાં વીજળી પડતા ત્રણ ભેંસોના મોત,પશુપાલકે સરકાર પાસે વળતર ની માંગ કરી
લાખણીના શેરગઢમાં વીજળી પડતા ત્રણ ભેંસોના મોત ઝાડ નીચે વાડામાં બાંધેલી ત્રણ ભેંસોના નીપજ્યા મોત અજમલજી…
PM મોદીને મળી ચૂકેલા આ બે દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ આવતી કાલે CM અને CRની ઉપસ્થિતમાં કેસરીયો ધારણ કરશે
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પહેલા છોડી રહ્યા છે ત્યારે આવતી કાલે…
મહિલાઓ પોતાના હક્ક માટે કાયદાનો ઉપયોગ કરવા જાગૃત બને – વિધાનસભા અધ્યક્ષ
ભુજ ખાતે વિવિધ મહિલા મંડળ અને મહિલા સંસ્થાઓ સાથે સંવાદ સાધીને વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યએ કહ્યું…
પોલીસ ના પગાર વધારા ને લઈ માવસરી પોલીસ કર્મીઓ ખુશી વ્યક્ત કરી
બનાસકાંઠા સહીત ગુજરાત ભર માં પોલીસ પે ગ્રેડ ને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સરકાર…
વાવ તાલુકા કક્ષા નો ધ્વજવંદન કાર્યક્રમ બુકણા વાસ પ્રા.શાળા ખાતે યોજાયો ,મોટી સંખ્યા માં લોકો હાજર રહી સલામી આપી
સમગ્ર દેશમાં આજે 76માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા ના વાવ તાલુકાના બુકણા…
વાવ જુમ્મા મસ્જિદ ખાતે ધ્વજવંદન કરાયું ,હિંદુ મુસ્લિમ કોમી એકતા સાથે ત્રિરંગા ને સલામી અપાઈ
આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ પ્રસંગે તા.15/08/2022 ના રોજ વાવ જુમ્મા મસ્જિદ ખાતે ધ્વજ વંદન…
હિન્દુ યુવા સંગઠન દ્વારા 15 મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રા નીકાળવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા 15 મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં…
ઢીમા બિરાજમાન ધરણીધર ભગવાન ને પણ દેશભક્તિના તિરંગાથી સજાવટ કરાયા
ભારત દેશમાં માત્ર બનાસકાંઠા ના ઢીમા ખાતે બિરાજમાન ધરણીધર ભગવાન ને ૭૬માં સ્વતંત્ર પર્વ નિમિત્તે તિરંગાના…
IND VS PAK: એશિયા કપમાં ક્યારેય નથી રમાઇ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણપણે તૈયાર દેખાઈ રહી છે. ભારતીય ટીમ એશિયા કપ માટે 20 ઓગસ્ટે રવાના થશે. આ મેચ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે એશિયા કપની છેલ્લી 14 સિઝનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પણ વખત ફાઈનલ મેચ રમાઈ નથી. આ વખતે દરેકને આ બંને ટીમો ફાઇનલમાં પહોંચે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એશિયા કપના ઈતિહાસની તમામ ફાઈનલ મેચો વિશે જણાવીશું. એશિયા કપ ફાઈનલનો ઈતિહાસ એશિયા કપની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. ભારતે પ્રથમ સંસ્કરણમાં આ ટ્રોફી જીતી હતી.શ્રીલંકાએ વર્ષ 1986માં એશિયા કપની બીજી આવૃત્તિ જીતી હતી. શ્રીલંકાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પર જીત મેળવીને પ્રથમ વખત એશિયા કપ જીત્યો હતો.1988માં એશિયા કપની ત્રીજી સીઝનમાં ભારતે પુનરાગમન કર્યું અને દિલીપ વેંગસરકરની કપ્તાની હેઠળ ભારતે ત્રીજી આવૃત્તિમાં શ્રીલંકાને હરાવ્યું.એશિયા કપ 1991ની ચોથી આવૃત્તિમાં ભારતનો દબદબો ચાલુ રહ્યો અને મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ફરીથી ત્રીજી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો.એશિયા કપની પાંચમી એડિશન વર્ષ 1995માં થઈ હતી, આ એડિશનમાં પણ મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું હતું. એશિયા કપ 1997ની છઠ્ઠી આવૃત્તિમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ એડિશનમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને શ્રીલંકાએ બીજી વખત ટાઇટલ કબજે કર્યું હતું. એશિયા કપ 2000ની 7મી આવૃત્તિમાં પાકિસ્તાનને નવો ચેમ્પિયન મળ્યો. પાકિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. આ પ્રથમ વખત પાકિસ્તાને આ ખિતાબ જીત્યો હતો. 2004માં એશિયા કપની 8મી આવૃત્તિમાં શ્રીલંકાએ ફરી એશિયા કપમાં શાનદાર રમત બતાવી અને ત્રીજી વખત ટાઈટલ જીત્યું. ફાઇનલમાં શ્રીલંકાએ ભારતીય ટીમને હરાવ્યું હતું. શ્રીલંકાએ એશિયા કપની 9મી આવૃત્તિમાં પ્રભુત્વ જાળવી રાખ્યું કારણ કે તેણે ભારતીય ટીમને સતત બીજી વખત ફાઇનલમાં હરાવી અને એકંદરે ચોથી વખત ટ્રોફી કબજે કરી.એશિયા કપની 10મી એડિશનમાં કેપ્ટન ધોનીનો જાદુ જોવા મળ્યો હતો અને વર્ષ…
Independence Day 2022: ડેવિડ વોર્નરથી લઇને ડૈરેન સેમ્મી સુધી, સ્વતંત્રતા દિવસ પર ઉજવણીમાં સામેલ થયા આ વિદેશી ખેલાડીઓ
ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને આઝાદીના અમૃતની ઉજવણી કરવામાં આવી રહી છે.…
દેશના ૭૬માં સ્વતંત્ર પર્વ રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરી કેરેલી મહત્વ પૂર્ણ જાહેરાતો
રાજ્યના બધાજ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧…
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના 76 મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઇ
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના 76 મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી…
બનાસકાંઠા જિલ્લાના 506 ગામોમાં લંપીના કેશ નોંધાયા આજે નવા 1118 લમ્પી વાયરસ કેશ સામે આવ્યા 17 પશું ના મોત
બનાસકાંઠા જિલ્લાના 506 ગામોમાં લંપીના કેશ નોંધાયા આજે નવા 1118 લમ્પી વાયરસ કેશ સામે આવ્યા 17…
સ્વતંત્રતા દિવસ: 1082 પોલીસકર્મીઓને મેડલ મળ્યા, તેમની શ્રેષ્ઠ સેવા માટે સન્માનિત કરવામાં આવ્યા
સ્વતંત્રતા દિવસના અવસરે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય પોલીસના 1,082 પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં…
તિરંગાનો બિઝનેસ 500 કરોડ સુધી જઈ શકે છે, રાજધાનીમાં દરરોજ 25 લાખ ધ્વજ બનાવવામાં આવી રહ્યા છે
દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર…
એરટેલે 5G હરાજી જીતી, 20 વર્ષ માટે 43,084 કરોડમાં સ્પેક્ટ્રમની પકડ મેળવી લીધી
દેશમાં 5G નેટવર્કની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. દરેક વ્યક્તિ ઝડપી કનેક્ટિવિટી સાથે 5G સ્પેક્ટ્રમની…
વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપ પહેલા ભારતને ઝટકો, પીવી સિંધુ ઇજાના કારણે બહાર
સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગઈ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુનો રેકોર્ડ…
ભરૂચ જિલ્લાની વાગરા બેઠકનું સંપૂર્ણ એનાલિસિસ, પહેલી ચૂંટણી ક્યારે થઈ ? કોંગ્રેસ-ભાજપના કોણ કોણ જીત્યા ! 2022માં કોણ ફાવશે
ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક ઉપર હાલ કોંગ્રેસ-ભાજપ બાદ હવે આમ આદમી પાર્ટીની અંદર ખાને એન્ટ્રી…
ભોજપુરીઃ દેશભક્તિના રંગમાં જોવા મળી અક્ષરા સિંહ, પોસ્ટ શેર કરીને તિરંગા અભિયાનને સમર્થન આપ્યું
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશમાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત…
ડીસાના થેરવાડા ગામ ખાતે હરજીવન પટેલની અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાઇ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે…
દાદીની ટિપ્સ: ગિલોય શરીરની ફિટનેસ માટે ફાયદાકારક છે, તે આ 5 રોગોમાં કામ કરે છે
ભારતની સ્વદેશી સારવાર પદ્ધતિ આયુર્વેદમાં અનેક રોગોની સારવાર છે. આ પદ્ધતિમાં ગિલોય નામની દવાનું પણ વર્ણન…
અમલતાના ફાયદાઃ ડાયાબિટીસના દર્દીઓએ રોજ અમલતાના પાનનું સેવન કરવું જોઈએ, બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે
અમલતાસના ફાયદા: ડાયાબિટીસ એક એવો રોગ છે કે જેનું એકવાર નિદાન થઈ જાય તો તે આખી…
અમદાવાદ : બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યો
અમદાવાદમાં સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી ગંભીર ગુનામાં પરિણમવાના અનેક બનાવો સામે આવતાં હોય છે. ત્યારે શહેરમાં…
સૌથી વધુ સ્વતંત્રતા ભોગવનારા ભારતીયો હજુ પણ લઘુમતીમાં કેમ છે
ભારતને બ્રિટિશ શાસનથી આઝાદ થયાને 75 વર્ષ થઈ ગયા છે. ચોક્કસપણે ઉજવણી કરવા માટે ઘણું બધું…
હર ઘર તિરંગા અભિયાનની રંગે ચંગે ઉજવણી કરવા જિલ્લાવાસીઓને અપીલ કરતા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનો આજથી પ્રારંભ થયો છે.જેમાં સામાન્ય નાગરિકો અને…
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લાકક્ષાના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરાશે
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લાકક્ષાના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે…
ડીસામાં બગીચા સર્કલ થઈ નવા બસ સ્ટેશન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
બનાસકાંઠા જિલ્લાના ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રા નિકાળવામાં આવી હતી જેની અંદર…
ડીસા રીસાલા ચોક ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, મોટીસંખ્યામાં દેશભક્તો રહ્યા ઉપસ્થિત..
ડીસા રીસાલા ચોક ખાતે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો મોટીસંખ્યામાં દેશભક્તો…