બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર પાણીને લઈને યોજાશે આંદોલન

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર પાણીને લઈને યોજાશે આંદોલન… વડગામ ખાતે પાણી માટે ખેડૂતોની યોજાશે મહારેલી… બનાસકાંઠા…

ભારત દ્વારા ઘઉંની નિકાસ પરના પ્રતિબંધ બાદ યુરોપિયન માર્કેટમાં ઉથલપાથલ

કાળઝાળ ગરમી અને ગરમીના મોજાને કારણે ઘઉંના ઉત્પાદનને અસર થશે તેવી ચિંતા વચ્ચે ભારતે તેના મુખ્ય…

ઘઉંના નિકાસ પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ, દુનિયામાં વધતી કિંમત બાદ લેવાયો નિર્ણય

ભારત સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેની નિકાસને હવે ‘પ્રતિબંધિત’ માલની શ્રેણીમાં…

વાવ તાલુકા ના ચોટીલ ગામની દૂધ મંડળીને 25 દિવસ થી ખંભાતી તાળા , પશુપાલકો માં રોષ ભભૂકી ઉઠ્યો

ચોટીલ ગામની દૂધ મંડળીના મંત્રી અને ચેરમેનની મનમાની થી 200થી વધારે પશુપાલકો પરેશાન વાવ તાલુકાના ચોટીલ…

બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા આઇ- ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરનાર ખેડુતો સાધનિક કાગળો દિન-૭ માં જમા કરાવે

બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષ-૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ…

દિયોદર : પાણી નહિ તો વોટ નહિ ના સુત્રો ચાર કરી આવેદન પત્ર પાઠવ્યું ,ચુંટણી બહિષ્કાર ની ચીમકી

ગુજરાતભરમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની…

ધાનેરા માં “ પાણી નહિ તો વોટ નહિ ’’ ના લાગ્યા પોસ્ટર

બનાસકાંઠા જીલ્લા માં  ધાનેરા સહીત લાખણી અને દિયોદરમાં સુજલામ સુફલામમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ  પાણી…

PM KISAN યોજનાના લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા ક્રેડિટ કાર્ડ અપાશે

તા.૨૪ એપ્રિલે દરેક ગામમાં યોજાનાર સ્પેશિયલ ગ્રામસભાને સાંજે-૫.૦૦ કલાકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી સંબોધશે બનાસકાંઠા જિલ્લામાં…

દિયોદરના ખેડૂતોએ મીટર પ્રથા નાબૂદ કરવા કૃષિ મંત્રીને રજૂઆત,આંદોલનની ચીમકી ઉચ્ચારી

દિયોદર તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ કિસાન સંઘના નેજા હેઠળ દિયોદર વિધુત બોર્ડ કચેરી ખાતે…

ધાનેરા ખાતે વાતાવરણ માં પલટો આવ્યો વાદળ છાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાયો

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બનાસની ધન્ય ધરા પધાર્યા બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી

આજે તા.૧૯ એપ્રિલ-૨૦૨૨ના રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧…

ઢીમા સપ્રેડા ડિસ્ટ્રી.કેનાલ પર 10 વર્ષથી પુલનું અને કેનાલનું કામ અધૂરું હોવાથી ખેડૂતોમાં રોષ

પાણીનો પ્રવાહ વધારે થાય તો પાણી ખેતરોમાં જાય છે.અને પાકને નુકશાન થાય છે. સરહદી વાવ તાલુકામાં…

હવામાન વિભાગ ની આગાહી ૨૦-૨૧ એપ્રિલે વરસાદ પડી શકે છે, ખેડૂતો ચિંતા વધી

ગુજરાત માં ઉનાળાની ગરમીના માહોલ વચ્ચે ગુજરાતને માથે કમોસમી વરસાદનું વધુ એક સંકટ તોળાઈ રહ્યુ છે.…

સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો જ્યાં એક જ જિલ્લામાં ૨ મોટી ડેરીઃ બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી

સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં એક જિલ્લામાં ૨ મોટી ડેરી હોય તેમ દિયોદર…

સરહદી વિસ્તાર માં કેનાલો માં પાણી છોડાતા ખેડૂતો માં ખુશી ની લહેર પ્રસરી

બનાસકાંઠા અને ગુજરાત માં થોડા દિવસ પહેલાં સરકાર દ્વારા કેનાલો માં પાણી બંધ કરાયું હતું. પાણી…

વાવ ના નાળોદર અને ઢીમાનાં ખેતરોમાં આગ લાગી,થરાદ ફાયરફાઈટર દ્વારા કાબુમાં લેવાઈ

સરહદી વાવ તાલુકામાં ઉનાળાની ગરમીનાં પ્રારંભે જ આગ લાગવાનાં બનાવો બની રહ્યાં છે.ત્યારે સરહદી વાવ તાલુકાનાં…

સરહદી વાવ સુઈગામ પંથકમાં નર્મદાની કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ થતાં સફાઈ કામની માંગ

સરહદી વાવ,થરાદ,સુઈગામ,સહિત ભાભર વિસ્તારની નર્મદાની કેનાલોમાં 1 એપ્રિલથી સિંચાઈનું પાણી બંધ કરવામાં આવતાં ખેડૂતો અને પશુપાલકોની…

ખેડુતો માટે ખુશીના સમાચાર : નર્મદા ડેમની જળસપાટી 118. 15 મીટરે પહોંચી

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં હાલ ઉનાળામાં 118.15 મીટરે પહોંચતા ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. જેમાં…

ગોવાભાઇનું ખેડૂત આંદોલન પર વિસ્ફોટક નિવેદન

ગુજરાતભરમાં વીજળીને લઈ ખેડૂતો દ્વારા તીવ્ર આંદોલન ચાલી રહ્યું છે.. ખેડૂતો દ્વારા આઠ કલાક વીજળી આપવાના…

બનાસકાંઠા માં ઠેર -ઠેર ખેડૂતો નો વિરોધ

સમગ્ર ગુજરાતમાં વીજ કાપ મામલે ખેડૂતો પરેશાન થઇ ઊઠ્યા છે સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવા…

વાવ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન કાર્યક્રમ યોજાયો..

કહેવાય છે કે પાણી, જમીન અને હવાને જેટલું ગંદકીથી સાચવશો તેટલું એ તમને સાચવશે. ઠેર ઠેર…

વાવ તાલુકા માં ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં વીજ પુરવઠો ના મળતા રોષ ભભૂકી ઉઠ્યો, લાઈટ નહિ મળે તો પૈસા નહિ

ગુજરાત માં ખેડૂતો આંદોલનના મૂડમાં હો ય તેવું જણા ઈ રહ્યુ છે બના સકાં ઠા માં…

પાડણ ડિસ્ટ્રીબ્યુટર માઈનોર કેનાલમા ૧૦ ફૂટનું ગાબડુ

સરહદી બનાસકાંઠા વાવ અને સુઈગામ પંથકમાં શિયાળુ સીઝનમા પણ વારંવાર નર્મદા કેનાલો તુટવાનો સિલસિલો યથાવત જોવા…

વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ,માળા અને કુંડા નું વિતરણ કરાયું

છેલ્લા ત્રણ વર્ષથી ધરણીધર યુવા ગૃપ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં કાર્યરત છે.ગૌ માતા માટે ઘાસચારો,પંખીચણ,ધાબળા વિતરણ,…

ખેડૂતો ખુશી માહોલ ,કેનાલો ૩૧ મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

સરકારે બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં આગામી 31મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેને લઈને ખેડૂતોમાં ખૂશીનો…

વાવ ધારાસભ્ય ગેની બેન ઠાકોરે સરકાર પર શબ્દો ના પ્રહાર કર્યા

બનાસકાંઠા ના માં મહિલા ધારાસભ્ય ગેની બેન ઠાકોરે સરકાર પર શબ્દો ના પ્રહાર કર્યા .ખેડૂતો ના…

વાવ માર્કેટ યાર્ડ રાયડા અને જીરા ના આવક થી ઉભરાયું

સરહદી બનાસકાંઠા ના વાવ માર્કેટ યાર્ડ માં રાયડા તેમજ જીરા ના ટેકા ના ભાવ કરતાં વધુભાવ…

ધાનેરા કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય એ પાણી ના મુદ્દે સરકાર પ્રહાર કર્યા

બનાસકાંઠા માં  વધુ એક નેતા એ સરકાર પર પ્રહારો કરી પાણી આપવા માંગ કરી ધાનેરાના બનાસડેરીના…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સલામી-૨૦૨૨ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મુક્ત ઇવેન્ટ એન્ડ હોસ્પીટાલીટી પ્રા. લી. મુંબઇ દ્વારા બી.એસ.એફ.…

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ ખાતે પશુપાલક મહિલા સંમેલન યોજાયું

આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે,ગુજરાત સરકાર ના પૂર્વ આરોગ્ય મઁત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ કોર કમિટી…

બનાસકાંઠા માં કમોસમી વરસાદ ની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તા.૦૭/૦૩/૨૦૨૨ થી તા.૦૮/૦૩/૨૦૨૨ દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.…

થરાદ : પાણી ના સંકટ સમયે ખેડૂત ની બુમરાડ બેઠા ઉપવાસ આંદોલનમાં પર

સરહદી બનાસકાંઠા જીલ્લા માં ખેડૂતો દ્વારા પાણી ની બુમરાડ ઉઠવા પામી છે જેમાં આજ રોજ તા-૦૫-૦૩…

હરિયાવાડા ગામે દાંતીવાડા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરાયું

દાંતીવાડા તાલુકા હરિયાવાડા ગામે પશુપાલન ગુજરાત રાજ્ય તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત આયોજીત દાંતીવાડા તાલુકા કક્ષાની…

વાવ ના ખીમાણા વાસ માં વીજ થાંભલા શોટ સર્કીટ ની ધટના ,ખેડૂત ના ૧૦૦૦ પૂળા બળી ને ખાખ થયા ..

સરહદી બનાસકાંઠા ના વાવ ના ખીમાણાવાસ ગામે આગ ની ધટના સામે આવી છે જાણવા મળતી માહિતી…

સરહદી વિસ્તારની કેનાલોમાં સિંચાઈનું પાણી નહિ મળતા ખેડૂતોનો અનોખો વિરોધ

બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારની કેનાલો માં છેવાડાના ખેડૂત સુધી સિંચાઈ માટે પાણી મળતું નથી જેવા પ્રશ્નો…

બનાસકાંઠા માં શિક્ષકે શિક્ષણની સાથે સાથે ખેતીમાં પણ કાઠું કાઢ્યું

બનાસકાંઠા જિલ્લો ભલે રણની કાંધી અડીને આવેલો જિલ્લો હોય પરંતુ ઓછા પાણી માં સૌથી વધુ ફળદ્રુપ…

સરહદી વિસ્તારો માં ચરમી નામનો રોગ થી ખેડૂતો ચિંતિત બન્યા

બનાસકાંઠા ના સરહદી વિસ્તાર ના ખેડૂતો ને અનેક વાર મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે…

દિયોદર તાલુકાના સણાદર ગામે જેટકો કંપની દ્વારા ખેડૂત ને વળતર આપ્યા વગર ખેતરમાં વીજ પોલ ઉભા કરાતા,ખેડૂતે વિરોધ કર્યો

દિયોદર તાલુકાના સણાદર ગામે ખેડૂતના ખેતરમાં જેટકો કંપની દ્વારા કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર વીજ…

બટાકાનો ભાવ ઉંચકાય તેવું ખેડુતો ઈચ્છી રહ્યા છે

બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં બટાકા હબ તરીકે પણ ઓળખાય છે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાંમાં…

તખતપુરા કેનાલ માં ચોથી વાર 10 ફૂટ નું ગાબડું

સરહદી બનાસકાંઠા જીલ્લા ના સરહદી તાલુકા ઓ માં છાસ વારે કેનાલ તૂટવાનો કે ઓવરફલો ની ધટના…

૨૨ ગામો ની  નવી કેનાલ ની મંજુરી મળતા કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

બનાસકાંઠા ના છેવાડા ના તાલુકા ઓ માં દિવસે દિવસે ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરતા તેમજ ચોમાસા…

ધાનેરા માં લાગ્યા પાણીદાર નેતા શંકરભાઈ ચૌધરી ના બેનર

ધાનેરા તાલુકા માં 15 વર્ષ થી સિંચાઈ માટે પાણી નો કકળાટ છે ભૂગર્ભ જળ ઉડે ગયા…

સુઇગામ નજીક ડિસ્ટ્રીકટ કેનાલમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ.

તાલુકા મથક સુઇગામ નજીકથી પસાર થતી સુઇગામ ડિસ્ટ્રીકટ કેનાલમાં વધુ પાણી છોડી દેવાના કારણે હલકી ગુણવત્તાની…

મોરવાડા પંથકમાં સમી સાંજે કમોસમી વરસાદી ઝાપટું,

છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન ડિસ્ટર્બનસને કારણે વાતાવરણમાં આવેલા ફેરફારને લીધે ચોથી વખત કમોસમી વરસાદ થયો છે,સુઇગામ…

ડીસા નાયબ કલેકટર કચેરી આગળ ધરણા પર બેસી પૂરેપૂરું વળતર મળે તેવી માંગ સાથે આવેદનપત્ર

કાંકરેજ દિયોદર તેમજ ભાભરના ખેડૂતો આજે ડીસાના નાયબ કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી…

ગુજરાત માં વરસાદની આગાહી

શિયાળાની શરૂઆત થતાં જ ખેડૂતો દ્વારા રવિ સિઝનનું વાવેતર કરવામાં આવે છે.. અને રવિ સિઝન બનાસકાંઠા…

વાવ માં આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા ના વાવ મામલદાર કચેરી ખાતે ખેડૂતો ના વિવિધ મુદ્દે ભારતીય કિશાન સંધ દ્વારા  આવેદન પાઠવવા…

ડીસા તાલુકાના ખેડૂતોએ સરકારના વિરોધમાં વિવિધ માંગણીઓ સાથે આજે શહેરમાં બાઇક રેલી યોજી

બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક…

ડીસા તાલુકાના થેરવાડા ગામે ખેડૂતોની શિબિર યોજાઈ

આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ બેંક.ઓફ.બરોડા સેવા કેન્દ્રમાં નાણાકીય સમાવેશન યોજના અંતર્ગત શિબિર યોજાઈ હતી.ડીસા…

દુધવા માઇનોર 2 ઓવરફલો થતા ખેડૂત ને ભારે નુકશાન

સરહદી બનાસકાંઠા જિલ્લા ના સુઇગામ તાલુકાના નવાપુરાની સીમમાંથી પસાર થતી દુધવા માઇનોર 2 કેનાલમાં ગત રાત્રે…