કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલનું સક્રિય રાજકારણમાં પ્રવેશવા માટે ચાલતું ગ્રાઉન્ડ વર્ક…
Category: રાજનીતિ
દ્રૌપદી મુર્મૂએ દેશના રાષ્ટ્રપતિ બની રચ્યો ઈતિહાસ,પોતાના જીવન સફરની કરી વાત
દ્રૌપદી મુર્મુએ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે સંસદના સેન્ટ્રલ હોલમાં…
અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ રાજકોટના પ્રવાસે , સોમનાથ દાદાના દર્શન કરશે
. આ જ સપ્તાહ મોદી અને આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવશે .…
બનાસકાંઠા ના સુઈગામ સીધાડા રોડ ભ્રષ્ટાચાર ની પોલ ખુલ્લી પડી ,હાઇવે પર ખેતતલાવડી જોવા મળી
સરહદી વિસ્તારમાં સરકારી બાબુઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાના કામો કરી સરકારની તિજોરીઓ તળિયા ઝાટક…
બનાસકાંઠા સાસંદ પરબતભાઈ પટેલ ની લોકસભા માં રજૂઆત
આજે તા – ૨૫/૦૭/૨૦૨૨ ના રોજ ભારત ની સૌથી મોટી લોક સભા માં બનાસકાંઠા સાસંદ પરબત…
“ભારે હૃદયવાળા શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા” મહારાષ્ટ્ર બીજેપીના વડા
મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવતા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે ભાજપે દેવેન્દ્ર ફડણવીસને…
અમિત શાહની મોટી જાહેરાત – માણસામાં નજીકના ભવિષ્યમાં અતિ આધુનિક સિવિલ હોસ્પિટલ શરૂ કરાશે
ગુજરાતના બે દિવસ દરમિયાન પ્રવાસે આવેલા અમિત શાહે માણસામાં નવી જાહેરાતો આગામી સમયના વિકાસના કામોને લઈને…
પોતાના વતન માણસા પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાનપણની આ વાત કહી
ગુજરાતમાં બે દિવસ માટે આવેલા ગૃહમંત્રી અમિત શાહે વતન માણસાની મુલાકાત લીધી હતી આ દરમિયાન ભેટ…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પોલીસની E-FIR એપ્લિકેશનનું કરશે રાજ્યવ્યાપી લોકાર્પણ
25 જુલાઈથી 14 ઓગષ્ટ 2022 દરમિયાન અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં e-FIR અંગે જાગૃતતા વધારવા કાર્યક્રમો…
દિલ્હી સસંદ માં મોંઘવારી અને GST પર વિપક્ષનું પ્રદર્શન કોંગ્રેસ સમર્થિત પક્ષો એકસાથે આવ્યા હતા
દિલ્હી – મોંઘવારી સાથે લોટ, ઘઉં, શાકભાજી, દૂધ પર GST લાદવાના વિરોધમાં સંસદની અંદર અને બહાર…
ડીસા ખરડોસણ ગામે આમ આદમી પાર્ટીની ગામડું બેઠક યોજાઈ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ની સાથે આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઈ છે તયારે અને…
દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં લાઇસન્સ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય સહીત ૬ ડિરેક્ટરો સસ્પેન્ડ કરાયા
દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં લાઇસન્સ મુદ્દે દિયોદરનાં કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત 6 ડિરેક્ટરો ફરી એક વાર…
સુઈગામ સંઘમાં બિયારણના જથ્થા બાબતે નાયબ કલેકટર ને આવેદનપત્ર અપાયું.
સુઈગામ તાલુકા સંઘ અને ખરિદ વેચાણ મંડળીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા સુઈગામ સેવાસદન ખાતે પ્રાંત…
ચૂંટણી માં OBC અનામત માગણી નહીં અમારો હક છે , જરૂર પડે ત્યાં લડીશું : અલ્પેશ ઠાકોર
પાટણ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી બેઠકમાં સમાજના વિકાસ માટે ચિંતન કરવામાં આવ્યું હતું. બેઠકમાં અલ્પેશ…
નજીવા વરસાદે અમદાવાદ ની હાલત કફોડી કરી નાખી: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા જણાવ્યું કે,…
જગતનો તાત આજ ભાજપના રાજમાં દુઃખી: પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાટવાણા ગામની બાજુમાં ખારીયા વિસ્તારમાં 60 જેટલા ખેડૂતોની જમીન આવેલી હોય અને…
રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ ની મજબુત ટીમ નુ નિર્માણ,૨૦૨૨ માં કોંગ્રેસ ને ટેકો આપવાની તૈયારી..
૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાના પક્ષને…
Exclusive : ઉગતા સૂર્યના દેશ જાપાનનો એક સિતારો અસ્ત થઇ ગયો
શિન્ઝો આબે હંમેશા ભારતને તેમનો સૌથી નજીકના મિત્ર અને સુંદર દેશ માનતા હતા. સ્નેહ એટલો હતો…
OBC સમાજે તમને સત્તા સુધી પહોંચાડ્યા છે, 10 ટકા અનામત નાબુદ કરી તેનો પુન: વિચાર કરો બાકી સમાજ માફ નહીં કરે
ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણીનું વર્ષ આવે ત્યારે રાજનીતિ સાથે જ્ઞાતિવાદ પણ સામે આવે છે. ત્યારે આજે…
TRS અને ભાજપ વિવાદ : TRSએ ગુજરાતીમાં પૂછ્યો સવાલ, BJPએ આપ્યો ઉર્દૂમાં જવાબ
બંને પક્ષો તાજેતરના મહિનાઓમાં સોશિયલ મીડિયા પર ગરમાગરમીમાં સામેલ થયા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે…
મહિલાઓ દિકરીઓની સુરક્ષા એ અમારી પ્રાથમિક જવાબદારી – PM મોદી
હૈદરાબાદમાં બીજેપીની યોજાએલા કાર્યક્રમની અંદર પીએમ મોદીએ કહ્યું કે, સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર પર…
સુપ્રસિદ્ધ ઢીમાધામથી ધરણીધર ભગવાનનાં દર્શન કરી ક્ષત્રિય ઠાકોર વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો.
વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા શ્રી ધરણીધર ભગવાનનાં દર્શન કરી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આગામી…
સંજય રાઉતનો ખુલાસો – મને પણ ગુવાહાટી જવાની ઓફર મળી હતી, પરંતુ…
મહારાષ્ટ્રમાં નવી સરકાર બની છે. એકનાથ શિંદે રાજ્યના નવા મુખ્ય પ્રધાન બન્યા છે, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય…
મહારાષ્ટ્ર રાજ્યમાં ઉદ્ધવ સરકાર પડતાં જ શરદ પવારની મુશ્કેલીઓમાં વધારો થઇ ગયો
આવકવેરા વિભાગે 2004/2009/2014 અને 2020ના ચૂંટણી સોગંદનામાના સંબંધમાં NCPના વડાને નોટિસ મોકલી છે. મહારાષ્ટ્રમાંથી મહા વિકાસ…
Exclusive : કોણ છે NDA સરકારના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ?
ભારતમાં જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી ક્યાં પદ માટે ક્યારે…
ભાજપે જિલ્લાની તમામ 6 વિધાનસભાના પ્રભારી જાહેર સ્થાનિક રાજકારણ ગરમાયું
દાહોદ જીલ્લામાં ભાજપે જિલ્લાનીવિધાનસભા ના પ્રભારી જાહેર કર્યા છેજેમાં નિમણુંકો હાલ કરાઈ છે જેમાં ફતેપુરા વિધાનસભામાં…
શિવસેનાએ સામનામાં લખ્યું ગુજરાતમાં દાંડિયા રમનારાઓને સમજો, મહારાષ્ટ્રમાં તલવારથી તલવાર ટકરાશે
શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, “માતાનું દૂધ વેચનારા બાળકો શિવસેનામાં નથી, શિવસેના પ્રમુખ હંમેશા આ જ…
AAPના આવવાથી ગુજરાતમાં ભીંસ પડી:AMCની 13 સ્માર્ટ સ્કૂલો તૈયાર, 7 બની રહી છે અને 28 સ્કૂલ બનશે, એક સ્કૂલનો 1.50 કરોડ ખર્ચ કરશે
દિલ્હી-ગુજરાતના શિક્ષણ વચ્ચે વિવાદ બાદ ગુજરાતનું શિક્ષણ વિભાગ વધુ સક્રિય થયું સ્થાનિક આગેવાનો, પ્રતિનિધિની રજુઆત મુજબ…
આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા
આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં. વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા માટે. જિલ્લા…
વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મધ્યઝોનના 40 પ્રભારીઓની જાહેરાત કરી 2022માં 150થી વધુ બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે કામ કરી રહી છે BJP
વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મધ્યઝોનના 40 પ્રભારીઓની જાહેરાત કરી 2022માં 150થી વધુ બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે…
મહારાષ્ટ્રની રાજનીતિનો અડ્ડો બન્યું ગુજરાત,ભાજપ પોતાના ધારાસભ્યોને સાચવી અમદાવાદ લાવી શકે છે
હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે…
નડાબેટ ખાતે BSF ના જવાનો સાથે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી
આજે સમગ્ર વિશ્વમાં આઠમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દેશમાં અનેક સ્થળોએ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના હંમેશાથી સામાન્ય નાગરિક તરીકેનું જીવન જીવતા આવ્યા છે, વાંચો તેમના જીવન વિશે
હીરાબા ને સો વર્ષની ઉંમરમાં પણ કોઈ રોગ નથી કોઈ તકલીફ નથી સો વર્ષમાં આજે તેઓ…
ડીસા આપ ના કાર્યકરો એ આવેદન આપી ,પ્રેસ કોન્ફરન્સ યોજી..
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના દ્વારા લોકહીતના વિવિધ મુદાને લઈને આંદોલન ચલાવી રહી છે તાજેતરમાં શિક્ષણ અને…
રાધનપુર: 40 વર્ષથી પાણી ની સમસ્યા નો અંત ન આવતા પોરાણાના લોકો કોંગ્રેસ માં જોડાયા
રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય રઘુ દેસાઈની ખાસ ઉપસ્થિતિ વચ્ચે રવિવારના રોજ રાધનપુર તાલુકાના પોરાણા ગામના સરપંચ સહિત…
આઝાદીના દશકો બાદ ૬૦ કરોડ ગરીબોના બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા – અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે ગુજરાતની મુલાકાત લીધી હતી આ દરમિયાન સ્પષ્ટ મત વ્યક્ત…
વાવ : ચાઈ પે ચર્ચા ના સંદર્ભે વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી બેઠક યોજાઈ
ગુજરાત માં આવનાર ૨૦૨૨ ની ચુંટણી ને લઈને ગુજરાત કોંગ્રેસ તેમજ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગામડાઓ ના…
ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા સોશિયલ મીડિયા કારોબારી સભ્યોમાં ભરત ઠાકોર ની વરણી
ભારતીય જનતા પાર્ટીમાં બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયા કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી રહી હતી. ડીસા તાલુકાના…
ગુજરાત: ગુજરાત ના એક MLA ને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ: મહેસાણા કોર્ટનો આદેશ
કોર્ટની પરવાનગી વગર નહીં જઈ શકે ગુજરાત બહાર- મહેસાણા સેશન્સ કોર્ટએ આપ્યો ચુકાદો આજરોજ વડગામ ધારાસભ્ય…
ભરતસિંહના વાઇરલ વિડિઓની દિલ્હી હાઇકમાન્ડે લીધી નોંધ, રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લીધો
કોંગ્રેસના દિગ્ગ્જ અને સિનિયર નેતા ભરતસિંહ સોલંકી દ્વારા આજે પત્રકાર પરિષદમાં રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક…
આ વખતે શિક્ષણ મુદ્દે રાજનીતી -દિલ્હીના શિક્ષણ મંત્રી ગુજરાતમાં આવી, શિક્ષકો સાથે કરશે સંવાદ
મનિષ સિસોદીયા એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એક પછી એક મુદ્દાઓ…
નરેશ પટેલ PM મોદીના કાર્યક્રમમાં ગેર હાજર રહેતા હવે ભાજપમાં જોડાવાના અટકળોનો જાણે અંત આવ્યો..??
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટમાં આવેલી કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી…
પંજાબ: પદ્મશ્રી સંત સીચેવાલ અને વિક્રમજીત સાહ રાજ્યસભા માટે AAPના ઉમેદવાર હશે
પર્યાવરણ પ્રેમી પદ્મશ્રી સંત બલબીર સિંહ સીચેવાલ અને પંજાબી સંસ્કૃતિ સાથે જોડાયેલા પદ્મશ્રી વિક્રમજીત સિંહ સાહનીને…
સુરતમાં રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવનાર છે
સુરતમાં રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવનાર છે. સાથે…
વડાપ્રધાનના પ્રવાસના કારણે ૨૮ મેના રોજ અમદાવાદ શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર
વડાપ્રધાનના પ્રવાસના કારણે ૨૮ મે ના રોજ બપોરના ૩ થી રાત્રિના ૮ કલાક સુધી અમદાવાદ શહેરમાં…