વાવ ના રાજવી સ્ટેટ ના રાણા સાહેબ ગજેન્દ્રસિંહજી ચૌહાને અંદાજે રૂપિયા 2 કરોડ ના ખર્ચે નવીન રાજ મહેલ બનાવેલ છે જે શુભ પ્રસંગે છેલ્લા 3 દિવસ થી વાસ્તુ પ્રશ્નગ ની ભવ્ય તિયારી ઓ ચાલી રહી છે ત્યારે ગતરોજ સમગ્ર રાજ્ય ભર ના સનત મહાત્મઓ પધારી ને આશીર્વાદ પાઠવ્યા હતા આ જરોજ ગુજરાત ના મુખ્ય મણત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો પધારશે શાસ્ત્રોક્ વિધિ અને મનત્રો ચાર સાથે વિદ્વાન શાસ્ત્રી ઓ ની હાજરી માં રાજ મહેલ નું વાસ્તુ પૂજન થશે આ શુભ અવસર ને લઈ સમગ્ર વાવ પંથક માં હર્ષ ની હેલી જોવા મળી રહી છે