વાવ મામલદાર દ્વારા ભારે વરસાદ ની આગાહી ને લઈને લોકો ને ચેતવણી અપાઈ ,જો કોઈ ધટના બને તે મદત માટે નંબર જાહેર કરાયો

સરહદી બનાસકાંઠા સહીત ગુજરાત ભર માં મેધરાજા મન મૂકી ને વર્ષી રહ્યા છે જેને લઈને ગુજરાત…

તલાટી કર્મ મંત્રી અચોક્કસ મુદ્દત ની હડતાળ ને લઈને વાવ ના ૭૨ ગામો ના સરપંચો દ્વારા આવેદન પાઠવી રજૂઆત કરાઈ

બનાસકાંઠા સહીત ગુજરાત ભર માં તલાટી ક્રમ મંત્રી ઓ અચોક્કસ મુદ્દત ની હડતાલ પર છે જેને…

ડીસા તાલુકા માં ૨૪ કલાક માં ૧૧ ઇંચ વરસાદ ,સર્વત્ર પાણી પાણી ના દ્રશ્યો જોવા મળ્યા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સતત 12 કલાક સુધી વરસાદ વરસ્યો હતો. ડીસામાં પણ 11ઇંચ જેટલો…

ડીસામાં ભારે વરસાદને પગલે સરકારી અનાજનો ગોડાઉન પાણીમાં ગરકાવ થયું ,તંત્ર ધટના સ્થળે પહોચી પાણી નિકાલ ની કામગીરી હાથ ધરાઈ

બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદને પગલે સરકારી અનાજનો ગોડાઉન પાણીમાં ગરકાવ થઈ ગયું છે અનાજ ગાડાઉન માં…

બનાસકાંઠા ના દિયોદર ના રોટીલા ગામે કઈક અવકાશી પ્રદાર્થ પડ્યા હોવાની લોકચર્ચા

બનાસકાંઠા ના દિયોદર તાલુકા ના રોટીલા ના રણછોડપુરા વિસ્તાર માં બુધવારે સાંજે સાત વાગ્યાના સુમારે આકાશમાં…

જન્માષ્ટમીની તિથિને લઈને મૂંઝવણમાં ન રહો, આ દિવસે ઉજવાશે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ

રક્ષાબંધનની તારીખોને લઈને મતભેદો હજી પૂરા નથી થયા કે ફરી એકવાર કૃષ્ણ જન્માષ્ટમીને લઈને અલગ-અલગ પંચાંગની…

ભગવાન કૃષ્ણને પ્રિય છે આ 4 રાશિઓ, જુઓ તમારી રાશિ તો નથી સામેલ

જ્યોતિષશાસ્ત્રમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિનો પોતાનો શાસક ગ્રહ હોય છે. વ્યક્તિની…

દાંતા અંબાજી રોડ પર વરસાદના પગલે ભેખડો ઘસતા માર્ગ પર આવી..

દાંતા અંબાજી રોડ પર વરસાદના પગલે ભેખડો ઘસતા માર્ગ પર આવી.. બનાસકાંઠા જિલ્લા માં છેલ્લા બે…

પાલનપુર માં મેઘરાજા મન મૂકી ને વરસ્યા,નીચાણવાળા વિસ્તારમાં માં પાણી ભરાયા..

બનાસકાંઠા જિલ્લા માં બે દિવસથી વરસાદે જીલાને ઘમરલ્યો, વહેલી સવારથી શરૂ થયેલ વરસાદે નીચાણવાળા વિસ્તારમાં પાણી…

રાજુ શ્રીવાસ્તવ ICUમાં લાઇફ સપોર્ટ પર, ડોક્ટરે કહ્યું કે તે ક્યારે ભાનમાં આવશે

લોકપ્રિય સ્ટેન્ડ-અપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે. દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની…

ગુજરાતમાં લોકો પરેશાન છે, ફક્ત અહીં મેનેજમેન્ટ થાય છે, કાલે મને ઉડાનની મંજૂરી ના મળી એ તપાસનો વિષય

ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણીની તૈયારીઓ અન્ય પાર્ટીઓની જેમ જ કોંગ્રેસ દ્વારા તેજ કરવામાં આવી છે. ગુજરાત પ્રવાસે…

બનાસકાંઠા માં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની અપીલ

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે નાગરિકોને સતર્ક રહેવા બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની અપીલઃ પ્રકૃતિનો આનંદ માણવા,…

થરાદ ના ચૂડમેર ની સીમ માં LCB પોલીસે  ૧૬ લાખ થી વધુ નો દારૂ ઝડપી,૧ ઇસમ ની અટકાયત કરી

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂની મોટી હેરાફેરીના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે. આવો જ…

વલસાડ નજીક મધદરિયે બોટમાં ફસાયેલા 13 માછીમારોને દમણ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

વલસાડ નજીક મધદરિયે નવસારીના કૌશિક ઠાકોર ટંડેલ નામના માલિકની MH07MM 1103 નંબરની અને તુલસી દેવી નામની…

ભાજપમાં ફરી ભરતી – CR પાટીલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને કેસરીયો પહેરાવ્યો

ભાજપનું વેલકમ બીજેપી કેમ્પેઈન ચૂંટણી પહેલા ભાજપને ફળી રહ્યું છે ત્યારે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને સીઆર…

દરિયો તોફાની બનતા સાગર ખેડૂતો આર્થિક મુશ્કેલીના સાગરમાં ડૂબ્યા !

માછીમારીની સિઝન શરૂ થયાને હજું ૧૦ થી ૧પ દિવસ જેવો સમય થયો છે ત્યાં જ દરિયો…

ડીસા માં ૧૦૮ સરાહનીય કામગીરી ૨ કિલોમીટર ચાલી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલમાં લઇ જવાઈ

ડીસા તાલુકાના છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી…

બનાસકાંઠા માં 30 ગામોને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા, રોડ તૂટ્યા, કેટલાક રસ્તાઓ બંધ થયા, જાણો આ સિવાય શું છેસ્થિતિ ?

ઉત્તર ગુજરાતમાં ગઈ કાલે જે રીતે સાબરકાંઠાની અંદર વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળ્યું હતું…

જન્માષ્ટમી તહેવારની રજા હોવાથી અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફુલ 

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તહેવારનું અનેરું મહત્વ હોય છે ત્યારે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફની બસો હાઉસફુલ થઇ ગઈ છે.…

બિહારના નવા કાયદા મંત્રી પર બબાલ, 16 ઓગસ્ટે કોર્ટમાં શરણે થવું પડ્યું, પણ શપથ લીધા

બિહારમાં મહાગઠબંધનની નવી સરકાર બન્યા બાદ મંત્રાલયની પણ વહેંચણી કરવામાં આવી હતી. મંત્રાલયમાં મોટાભાગના મંત્રીઓ આરજેડીના…

ગુજરાત હવે બન્યું ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ, 3 દિવસમાં હજાર કરોડ રૂપિયા કરતાં વઘુનું ડ્રગ્સ પકડાયું

એક વર્ષ પહેલા ભારતમાં ગુજરાત રાજ્યના મુંદ્રા બંદરેથી રૂ. 21 હજાર કરોડની કિંમતનો 30 હજાર કિલો…

ડીસા નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા,પાણી ની કાયમી નિકાલ કરવા અસરગ્રસ્ત લોકોની માંગ

ડીસામાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધી સતત વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં બે…

ડીસા ઉત્તર પોલીસ મથકે આજે નાગપંચમી નિમિતે પોલીસ જવાનો દ્વારા હવન યોજાયો

હિન્દૂ ધર્મમાં ભક્તિ શક્તિનું એક અનેરું મહત્વ રહેલું છે.ત્યારે આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાચમ…

ડીસામાં ભારે વરસાદને લઇ ત્રણ મકાન ધરાશાયી થયા,સદનસીબે જાનહાની ટળી

હવામાન વિભાગની આગાહીના પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી સતત વરસાદ વરસી…

ITBPના જવાનોને લઈ જતી બસ કાશ્મીરમાં ખાડામાં પડી; 7ના મોત, 32માંથી 8ની હાલત ગંભીર છે

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ જવાનોને સારવાર માટે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા…

મોડાસા તાલુકા SDRF ની ટીમ દ્વારા પૂરમાં ફસેલાયેલા લોકો માટે જીવનદાન સાબિત થઇ, પોલિસની સરાહનિય કામગીરી

અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભિલોડા અને મોડાસા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી…

અરવલ્લીમાં આફતનો વરસાદ : ભિલોડા તાલુકામાં જળબંબાકાર,13 માર્ગ બંધ કરવાની ફરજ પડી, ખેતરો અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે…

મુડેઠા ગામની સીમમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં ૫૦ ફૂટ નું ગાબડુ પડતા હજારો લીટર પાણી નો વેડફાડ થયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ડીસા તેમજ આજુબાજુ ના વિસ્તારમાં પણ…

બનાસકાંઠા જીલ્લા માં વરસાદ ની આગાહી ને લઈને આગામી ૨૪ કલાક હાઈ એલર્ટ

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર હેત વરસાવી ને વરસી…

વાવ આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલ ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરાઈ

આગામી ચુંટણી ને લઈને અરવિંદ કેજરીવાલ છેલ્લા છ મહિનામાં દર મહિને ગુજરાત આવ્યા છે. તેઓ જુલાઈ…

આગામી ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે

ગુજરાતમાં આ વર્ષના અંતે યોજાનાર ચૂંટણીને ધ્યાનરાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી…

અશોક ગેહલોતની રાજકીય મુલાકાતને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપી આ પ્રતિક્રીયા

ગુજરાત કોંગ્રેસની ચૂંટણીલક્ષી જવાબદારી મોવડી મંડળે સંપૂર્ણ રીતે નિરીક્ષક તરીકે અશોક ગેહલોતને સોંપી છે ત્યારે આજથી…

પાલનપુરમાં યુવક પર ચપ્પા વડે હુમલો અગાઉના થયેલ કેસનું સમાધાન કરવાની ના કહેતા ત્રણ લોકોએ કર્યો હુમલો

પાલનપુરમાં યુવક પર ચપ્પા વડે હુમલો અગાઉના થયેલ કેસનું સમાધાન કરવાની ના કહેતા ત્રણ લોકોએ કર્યો…

થરા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુ/બીયરનુ કટીંગ કરતા બે ઇસમો સાથે એક સકોર્પીયો ગાડી તથા બે સ્વીફટ ગાડી

થરા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુ/બીયરનુ કટીંગ કરતા બે ઇસમો સાથે એક સકોર્પીયો ગાડી તથા…

ધાનેરા માં વરસાદ થતા કૈલાસ નગર ફેરવાયું બેટ માં છેલ્લા આઠ વર્ષ ની સમસ્યા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક માં ભારે રોષ

ધાનેરા માં વરસાદ ની શરૂઆત થતા જ કૈલાસ નગર ફેરવાયું બેટ માં છેલ્લા આઠ વર્ષ ની…

બનાસકાંઠા જિલ્લાના 525 ગામોમાં લંપીના કેશ નોંધાયા આજે નવા 1041 લમ્પી વાયરસ કેશ સામે આવ્યા 20 પશું ના મોત

બનાસકાંઠા જિલ્લાના 525 ગામોમાં લંપીના કેશ નોંધાયા આજે નવા 1041 લમ્પી વાયરસ કેશ સામે આવ્યા 20…

પાલનપુર- અમદાવાદ હાઇવે પર પડેલા ખાડાને પગલે ટ્રક પલ્ટી 200 બોરી ભરી જઈ રહેલી ટ્રક હાઇવે પર પલ્ટી જતા અફરા તફરી

પાલનપુર- અમદાવાદ હાઇવે પર પડેલા ખાડાને પગલે ટ્રક પલ્ટી 200 બોરી ભરી જઈ રહેલી ટ્રક હાઇવે…

બનાસકાંઠાની બનાસનદી મા પાણીની આવક ને પગલે દાંતીવાડા ડેમ મા 4905 ક્યુસેક પાણી ની આવક ચાલુ

બનાસનદી મા પાણીની આવક ને પગલે દાંતીવાડા ડેમ મા 4905 ક્યુસેક પાણી ની આવક ચાલુ દાંતીવાડા…

બનાસકાંઠાના લાખણીના શેરગઢમાં વીજળી પડતા ત્રણ ભેંસોના મોત,પશુપાલકે સરકાર પાસે વળતર ની માંગ કરી

લાખણીના શેરગઢમાં વીજળી પડતા ત્રણ ભેંસોના મોત ઝાડ નીચે વાડામાં બાંધેલી ત્રણ ભેંસોના નીપજ્યા મોત અજમલજી…

PM મોદીને મળી ચૂકેલા આ બે દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ આવતી કાલે CM અને CRની ઉપસ્થિતમાં કેસરીયો ધારણ કરશે

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પહેલા છોડી રહ્યા છે ત્યારે આવતી કાલે…

મહિલાઓ પોતાના હક્ક માટે કાયદાનો ઉપયોગ કરવા જાગૃત બને – વિધાનસભા અધ્યક્ષ

ભુજ ખાતે વિવિધ મહિલા મંડળ અને મહિલા સંસ્થાઓ સાથે સંવાદ સાધીને વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યએ કહ્યું…

પોલીસ ના પગાર વધારા ને લઈ માવસરી પોલીસ કર્મીઓ ખુશી વ્યક્ત કરી

બનાસકાંઠા સહીત ગુજરાત ભર માં પોલીસ પે ગ્રેડ ને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સરકાર…

વાવ તાલુકા કક્ષા નો ધ્વજવંદન કાર્યક્રમ બુકણા વાસ પ્રા.શાળા ખાતે યોજાયો ,મોટી સંખ્યા માં લોકો હાજર રહી સલામી આપી

સમગ્ર દેશમાં આજે 76માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા ના વાવ તાલુકાના બુકણા…

વાવ જુમ્મા મસ્જિદ ખાતે ધ્વજવંદન કરાયું ,હિંદુ મુસ્લિમ કોમી એકતા સાથે ત્રિરંગા ને સલામી અપાઈ

આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ પ્રસંગે તા.15/08/2022 ના રોજ વાવ જુમ્મા મસ્જિદ ખાતે ધ્વજ વંદન…

હિન્દુ યુવા સંગઠન દ્વારા 15 મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રા નીકાળવામાં આવી

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા 15 મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં…

ઢીમા બિરાજમાન ધરણીધર ભગવાન ને પણ દેશભક્તિના તિરંગાથી સજાવટ કરાયા

ભારત દેશમાં માત્ર બનાસકાંઠા ના ઢીમા ખાતે બિરાજમાન ધરણીધર ભગવાન  ને ૭૬માં સ્વતંત્ર પર્વ નિમિત્તે તિરંગાના…

ઈલોન મસ્ક લઈને આવી રહ્યા છે નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ? નામ પણ આવ્યું સામે

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટર સાથે ચાલી રહેલી કાનૂની લડાઈ વચ્ચે કંઈક મોટું કરવા તૈયાર છે.…

સોશિયલ મીડિયાઃ જાવેદ અખ્તરે બેરોજગારી-ભૂખમુક્ત દેશ માટે પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી, યુઝર્સે કહ્યું- 20-20 બાળકો

આ વર્ષે આપણે સ્વતંત્રતાના 75માં મહાન તહેવાર એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. સમગ્ર…

IND VS PAK: એશિયા કપમાં ક્યારેય નથી રમાઇ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ

એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણપણે તૈયાર દેખાઈ રહી છે. ભારતીય ટીમ એશિયા કપ માટે 20 ઓગસ્ટે રવાના થશે. આ મેચ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે એશિયા કપની છેલ્લી 14 સિઝનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પણ વખત ફાઈનલ મેચ રમાઈ નથી. આ વખતે દરેકને આ બંને ટીમો ફાઇનલમાં પહોંચે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એશિયા કપના ઈતિહાસની તમામ ફાઈનલ મેચો વિશે જણાવીશું. એશિયા કપ ફાઈનલનો ઈતિહાસ એશિયા કપની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. ભારતે પ્રથમ સંસ્કરણમાં આ ટ્રોફી જીતી હતી.શ્રીલંકાએ વર્ષ 1986માં એશિયા કપની બીજી આવૃત્તિ જીતી હતી. શ્રીલંકાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પર જીત મેળવીને પ્રથમ વખત એશિયા કપ જીત્યો હતો.1988માં એશિયા કપની ત્રીજી સીઝનમાં  ભારતે પુનરાગમન કર્યું અને દિલીપ વેંગસરકરની કપ્તાની હેઠળ ભારતે ત્રીજી આવૃત્તિમાં શ્રીલંકાને હરાવ્યું.એશિયા કપ 1991ની ચોથી આવૃત્તિમાં ભારતનો દબદબો ચાલુ રહ્યો અને મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ફરીથી ત્રીજી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો.એશિયા કપની પાંચમી એડિશન વર્ષ 1995માં થઈ હતી, આ એડિશનમાં પણ મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું હતું. એશિયા કપ 1997ની છઠ્ઠી આવૃત્તિમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ એડિશનમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને શ્રીલંકાએ બીજી વખત ટાઇટલ કબજે કર્યું હતું. એશિયા કપ 2000ની 7મી આવૃત્તિમાં પાકિસ્તાનને નવો ચેમ્પિયન મળ્યો. પાકિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. આ પ્રથમ વખત પાકિસ્તાને આ ખિતાબ જીત્યો હતો. 2004માં એશિયા કપની 8મી આવૃત્તિમાં શ્રીલંકાએ ફરી એશિયા કપમાં શાનદાર રમત બતાવી અને ત્રીજી વખત ટાઈટલ જીત્યું. ફાઇનલમાં શ્રીલંકાએ ભારતીય ટીમને હરાવ્યું હતું. શ્રીલંકાએ એશિયા કપની 9મી આવૃત્તિમાં પ્રભુત્વ જાળવી રાખ્યું કારણ કે તેણે ભારતીય ટીમને સતત બીજી વખત ફાઇનલમાં હરાવી અને એકંદરે ચોથી વખત ટ્રોફી કબજે કરી.એશિયા કપની 10મી એડિશનમાં કેપ્ટન ધોનીનો જાદુ જોવા મળ્યો હતો અને વર્ષ…

Asia Cup 2022: ટીમ ઇન્ડિયામાં પ્લેઇંગ-11માં સ્થાન માટે દિનેશ કાર્તિક તરફથી મળતા પડકાર પર પંતે શું કહ્યુ?

રિષભ પંત અને દિનેશ કાર્તિક બંનેને ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ટીમ…