ધાનેરા તાલુકાના ભાટરામ ગામની ખેતરનો રસ્તો ખુલો કરાવ્યા વગર તંત્ર ફર્યું પરત

ધાનેરા તાલુકાના ભાટરામ ગામે ખેતર માં જવાનાં રસ્તાને લહીને મામ/ કોર્ટ માં ૩/૨૦૧૭ નાં રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે નામ દાર કોર્ટ દ્વારા અરજદાર નાં ફેવરમાં ચુકાદો આપતાં તારીખ.૩૧/૦૫/૨૦૧૯ નાં રોજ હુકમ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ મામ/કોર્ટે દ્વારા તારીખ. ૨૯/૦૬/૨૦૨૨ નાં રોજ ૧૨.૦૦ કલાકે સર્કલ ઓફિસર તેમજ નાયબ મામલદાર દ્વારા દબાણ દૂર કરવા નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારે ધાનેરા સર્કલ ઓફિસર તેમજ નાયબ મામલદાર શ્રી તેમજ પોલિસ પોટેક્સં ની હાજરીમાં દબાણ હટાવવા માટે ભાટરામ ગામે દબાણ પહોંચ્યા હતાં પરતુ અરજદાર દ્વારા ગેટ થી દબાણ હટાવવા નુ કહેતા સામેવાળા પ્રતિ વાદીઓ દ્વારા ગેટનું દબાણ હટાવવા નું નાં કહેતા ધાનેરા સર્કલ ઓફિસર તેમજ નાયબ મામલદાર દ્વારા  દબાણ હટાવ્યા વગર પરત ફર્યાં હતાં સાથે સાથે સર્કલ ઓફિસર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે અમારે  સાધનના અભાવે દબાણ દૂર કરી શકાય તેમ નથી પરંતું થળ પર  જેસીબી મશીન પણ હાજર હોવા છતાં તંત્ર દ્વારા પતિ વાદિયો ની તરફેણ માં જવાબ લખીને દબાણ હટાવ્યા વગર કેમ પરત ફર્યા અને મામ/ કોટનો કેમ અનાદર કરાયો તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *