અધિક પોલીસ મહાનીદેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે. IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફ થી નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત મહે. પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓનીસૂચના આધારે શ્રી એચ.પી.પરમાર પોલીશ ઇન્સપેક્ટર તથા શ્રી આર.જી.દેસાઇ પોલીશ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ સ્ટાફનાઅ.હેડ.કો.ભુરાજી, તથાઅ.પો.કો.અમરસિંહ,તથા દશરથભાઇ નાઓ થરાદ પો.સ્ટે વિસ્તાર માં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપીઓની તપાસ મા હતા દરમ્યાન બાતમી હકીકત આધારે પાકા કામના વચગાળાના ફર્લો રજા ઉપરથી ફરારી આરોપી થરાદ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં-૨૩૧/૨૦૧૫ આઈ.પી.સી.કલમ ૩૦૨,૩૪ તથા પાકા કેદી નં-ડ/૧૬૧૫૫/મહીપતસિંહ પદમસિંહ ચૌહાણ રહે.જેતડા તા.થરાદ જી.બનાસકાંઠા વાળા ને આજ રોજ તા.૦૪/૦૩/૨૦૨૨ ના રોજ જેતડા મુકામે થી પકડી પાડી આગળની સજા ભોગવવા સારુ અમદાવાદ સાબરમતી જેલ ખાતે સોંપવા માં આવે તે માટે થરાદ પોલીસ સ્ટેશન સોપેલ છે.