જીલ્લા ભાજપ પ્રમુખ લોકડાઉન પર આપ્યું નિવેદન ..

સરહદી બનાસકાંઠા ના દિયોદર માં એક મીટીંગ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ના બનાસકાંઠા જીલ્લા પ્રમુખ મહત્વ નું નિવેદન સામે આવ્યું છે .જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું કે કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે અને કોરોના ગયો નથી અને આવતા એક અઠવાડિયા દશ દિવસ  માં  લોકડાઉન થાય તેવી પરસ્થિતિ ઓ નિર્માણ થઇ ગઈ છે નવા વેરિયન્ટ એમીક્રોન ના રૂપ માં કોરોના આવી રહ્યો છે એમનું સ્પ્રેડ ખુબજ ઝડપી વધી રહ્યું તેવો એક વિડીયો વાયરલ થયો છે ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *