બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર પાણીને લઈને યોજાશે આંદોલન… વડગામ ખાતે પાણી માટે ખેડૂતોની યોજાશે મહારેલી… બનાસકાંઠા જિલ્લામાં હાલ કોઈ સમસ્યા હોય તો તે છે પાણીની સમસ્યા બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે જેને લઇને ખેડૂતો આંદોલન છેડી રહ્યા છે જે થોડા દિવસ અગાઉ દિયોદર ખાતે પણ ખેડૂતોએ ભારે આંદોલન કર્યું હતું કે બાદ સરકાર દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તેવું આશ્વાસન આપતા ખેડૂતો એ પોતાનું આંદોલન સમેટાયું હતું જે બાદ ફરી બનાસકાંઠાના વડગામ ખાતે ખેડૂતો પાણીના મુદ્દાને લઇને આગામી 26 તારીખે મહારેલી યોજશે.. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા માં જોઈએ તેવો વરસાદ થયો નથી તેમજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ત્રણેય જળાશયોમાં હાલ પીવા માટે તેમજ સિંચાઇ માટે પાણી ન હોવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે તેમ જ દિવસે ને દિવસે જમીનના તળ પણ ઊંડા જઈ રહ્યા છે જેને લઇને ખેડૂતો હાલ પાણીને લઇને ઉગ્ર રોષ માં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ દિયોદર ખાતે ખેડૂતોએ પાણીના મુદ્દાને લઇને આંદોલન છેડ્યું હતું જે બાદ લાંબા સમય સુધી આંદોલન ચાલુ હતું કે સરકાર દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તેવી બાંયધરી આપતા ખેડૂતો એ પોતાનું આંદોલન સમેટાયું હતું. જે બાદ બનાસકાંઠા જિલ્લાના