વાવ ખાતે વિવિધ દલિત સંગઠન દ્વારા વાવ મામલદાર આવેદન પાઠવામાં આવ્યું ….

બનાસકાંઠા ના વાવ ખાતે વિવિધ દલિત સંગઠન દ્વારા આવેદન પાઠવામાં આવ્યું .જાગૃત એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની જાહેરમાં હત્યા થતાં અનુસુચિત સમાજમાં ભારે રોષ..એડવોકેટની તમામ હત્યારાને શોધી કડક થી કડક સજા થાય .જેમાં વિવિધ સંગઠન જેવા કે બનાસકાંઠા જીલ્લા દલિત સંગઠન.બનાસ બહુજન સંગઠન વાવ .જય ભીમ યુવક મંડળ વાવ વગેરે સંગઠનો સાથે મળી અમારી મીડિયા ને જણાવવામાં આવ્યું કે જો આ બાબતે કોઈ કચાસ ઢીલાસ કે ભીનું સંકેલવાની કે અન્યાય ની શંકા જણાશે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *