આજ રોજ આમ આદમી પાર્ટી ની કારોબારીની મીટીંગ વાવ તાલુકાના કુડાળીયા ગામે મળી જેમાં સુઈગામ પ્રભારી ભુરાભાઈ આઝાદ સહ પ્રભારી સુરેશભાઈ ચૌધરી ભાભર તાલુકા પ્રમુખશ્રી છગનજી ઠાકોર ભાભર શહેર પ્રમુખ શ્રી કિર્તીભાઇ માળી ડો ભીમજીભાઈ ચૌધરી ભુપતસિહ દરબાર પ્રવિણસિંહ ચૌહાણ મુકેશભાઈ તેતરવા રાણાભાઇ માળી દિનેશભાઈ રાજપુત સુઈગામ કમલેશભાઈ ચૌધરી પીરાભાઈ નાઈ અરજણપુરા વાવ તાલુકાના આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી કે કે રાજપુત કુડાળીયા ઉપ પ્રમુખ શ્રી શામળાજી બારોટ વિહાજી રાજપુત કરશનભાઈ રાજપુત ઈશ્વરભાઈ રાજપુત અમરસિંહ રાજપુત તમામ કારોબારી સભ્ય હાજર રહી પાર્ટી ના સંગઠન અને કોરોના માં મ્રત્યુ પામેલા સ્વજનો ના વળતર માટે ના ફોર્મ ભરવા માટે ની સમિક્ષા કરવા માં આવી હતી