સુઈગામ તાલુકા માં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ની હોદ્દેદારો ની વરણી કરાઈ

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

આજ રોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા ટીમ ના અધ્યક્ષ સ્થાને સુઇગામ તાલુકા માં વિવિધ વરણીઓ આપવામા આવી જેમાં બનાસકાંઠા જીલ્લા ટીમ માથી જીલ્લા અધ્યક્ષ અજયસિહ એસ.રાજપૂત   ઉપાધ્યક્ષ નરેન્દ્રસિંહ ડી.રાજપૂત  મહામંત્રી દશરથસિહ પી. દશુભા રાજપૂત અને બહોળી સંખ્યા મા કરણી સેના મિડીયા પ્રભારી તરીકે સતત બીજી વખત રમેશસિહ રાજપૂત પત્રકાર ની વરણી કરવામા આવી હતી જે બાદ રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના નો આભાર વ્યક્ત કર્યો હતો સુઇગામ તાલુકા ના ગામ વાઇઝ નિમણૂક પણ આપવા મા આવી આવનાર દિવસો મા પુરા ગુજરાત મા બનાસકાઠા નુ સૌથી મોટુ સંગઠન અને મજબુત સંગઠન બનાવવાની રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના એ હાકલ કરી હતી આ મિટીગ મા બનાસકાંઠા અધ્યક્ષ અજયસિહ એસ.રાજપૂતે વધુ મા અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ ને  જણાવ્યુ હતુ કે આગામી દિવસો મા ગામ ગામ અને એક ઘરે થી સમાજ ના ભાઇઓ ને કરણીસેના મા જોડવામા આવસે આગામી દિવસો મા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવત જી ના અધ્યક્ષ સ્થાને બનાસકાઠા નો મોટો કાર્યક્રમ કરવામા આવસે આગળની રણનિતીઓ બનાવવા તેમજ સમાજ અને સંગઠન મજબુત બનાવસુ એજ અમારુ લક્ષ્ય રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *