ત્રણ જેટલાં જિલ્લાના ખેડૂતો ને ફાર્મિગ સિસ્ટમ માં પોષણક્ષમ ભાવો ન મળતા બટાકા ન વાવવાનો લીધો નિર્ણય

ઉત્તર ગુજરાત ત્રણ જેટલાં જિલ્લાના ખેડૂતો ને ફાર્મિગ સિસ્ટમ માં પોષણક્ષમ ભાવો ન મળતા ત્રણ જિલ્લાના ખેડૂતો એ અમીરગઢમાં મિટિંગ કરી બટાકા ન વાવવાનો લીધો નિર્ણય બટાકા વવનાર ખેડૂતોને કંપની દ્વારા પુઆર્તા ભાવ ન મળતાં આ પદ્ધતિને જાકારો આપવા માટે ની સપથ લેવામાં આવી બટાકા ની ખેતીમાં પૂરતા ભાવો ન મળતાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી સહીત ના જિલ્લાના ખેડૂતો અમીરગઢ માં મોટા પ્રમાણમાં એકત્રિત થયા હતા અને ફારમિંગ સિસ્ટમ થી બટાકા વવનાર ખેડૂતોને કંપની દ્વારા પુઆર્તા ભાવ ન મળતાં આ પદ્ધતિને જાકારો આપવા માટે ની સપથ લેવામાં આવી હતી બટાકાની કંપનીઓ સામે ભાવ માટે જંગે ચડેલા ખેડૂતો એ આ વરસે હજી સુધી બટાકાનું વાવેતર કરેલ નથી બનાસકાંઠામાં દર વર્ષે બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થઇ રહ્યું હતું જેની સામે આ વર્ષે એકપણ ખેડૂતે બટાકા વાવેલ નથી અને કંપનીઓ સામે પૂરતા ભાવ એટલેકે મણ દીઠ 300 રૂપિયા આપવામાં આવશે તો જ બટાકાનું વાવેતર કરવામાં આવશે તેવા સપથ લેવામાં આવ્યા હતા જ્યાંસુધી બટાકા ના પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી બટાકા ની વાવણી ન કરવાનો આકરો નિર્ણય લઈ ચૂકેલા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહીતના જિલ્લાના ખેડૂતો એ બીજી વાર અમીરગઢ માં મિટિંગ યોજી હતી જેમાં જિલ્લાના પંદરસો જેટલા ધરતીપુત્રો આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *