બનાસકાંઠાની બનાસનદી મા પાણીની આવક ને પગલે દાંતીવાડા ડેમ મા 4905 ક્યુસેક પાણી ની આવક ચાલુ

બનાસનદી મા પાણીની આવક ને પગલે દાંતીવાડા ડેમ મા 4905 ક્યુસેક પાણી ની આવક ચાલુ દાંતીવાડા ડેમ મા પાણીની સપાટી 566.80 એ પહોંચી ડેમમા 21.29 ટકા પાણી થયું ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીના પાણીમાં વધારો થયો છે જેમાં અમીરગઢ મામલતદાર દ્વારા નદી કાંઠાના ગામોને નદીના પટમાં ઉતારવા શુચના ઓ આપવામાં આવી છે જેમાં અમીરગઢ tdo પી.એસ.આઈ સહિતના અધિકારીઓ નદી કાંઠા ગામોના સરપંચો ને પણ મામલતદાર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે જોકે ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 4905 ક્યુસેક પાણીની આવક ચાલુ છે બનાસકાંઠા જિલ્લા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે રાજસ્થાન તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીના જળસ્તરમાં વધારો થયો છે જેને લઇ અમીરગઢ મામલતદારે tdo અમીરગઢ પી.એસ.આઇ નદીના કાંઠા વિસ્તારના ગામોના સરપંચોને નદીના પટમાં ન ઉતારવા સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે બનાસ નદીમાં પાણીમાં વધારો થતા દાંતીવાડા ડેમમાં 4905 ક્યુસેક પાણીની આવક ચાલુ છે ડેમમાં પાણીની સપાટી 566.80 એ પહોંચી છે ત્યારે દાંતીવાડામાં અત્યાર સુધી 21.29 ટકા પાણી થયું છે જો કે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હજુ દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેને ખેડૂતોમાં ખુશિ માં જોવા મળ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *