નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના મંદિર પક્ષીઘર બનાવાયું

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

બનાસકાંઠા સુઈગામ ના નડાબેટ ખાતે તારીખ 20.09.2021 ના નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના મંદિર બાજુમાં  વાવ વિધાનસભા ધારાસભ્યશ્રી  ગેનીબેન ઠાકોરની 5 લાખ ની ગ્રાન્ટ માંથી પક્ષીઘરનું ઉદ્ઘાટન  કરવામાં આવ્યું જે કાર્યક્રમ માં ગેનીબેન ઠાકોર થરાદ ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપુત , જલોયા સરપંચ   થાનાજી  સૂઇગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દુદાજી રાજપુત સિનિયર એડવોકેટ કે પી ગઢવી    ડેલીકેટ રામસંગજી રાજપુત,દિનેશ ડોડીયા તેમજ  કોંગ્રેસના કાર્યકરો સાથે રહી પક્ષીઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *