ગઠબંધન માં ખૂટ :પાસવાનના નિધન બાદ સરકારમાં NDAના સાથીપક્ષોમાં માત્ર આરપીઆઇ બચ્યું; કેબિનેટમાં મહાગઠબંધનમાં કોઈ મંત્રી નહીં, આઠવલે રાજ્યમંત્રી છે

અકાલીદળનાં હરસિમરત કૌરે ખેડૂત બિલોના વિરોધમાં ગયા મહિને કેબિનેટ મંત્રીપદ છોડ્યું હતું શિવસેનાના અરવિંદ સાવંતે ગયા…