દાંતીવાડા ટોલ મુક્તિ ને લઇ ને ધારાસભ્ય NHAI લખ્યો પત્ર

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વાછડાલ જોડે આવેલા ટોલપ્લાઝા માંથી  સ્થાનિક લોકોને મુક્તિ આપવાની બાબતને લઈને ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખી સ્થાનિક આજુબાજુના પાંચ કિલોમીટર આવેલા ગામો ને દિવસ દરમિયાન કામ અર્થે અવારનવાર દૂધ ભરાવવા તેમજ પોતાના વાહન લઈને પાંથાવાડા માર્કેટયાર્ડમાં  જવાની જરૂરિયાત પડતી હોય છે  અને તેમને દિવસમાં ત્રણથી ચાર વાર ટોલપ્રસાર કરી ટોલ ભરવો પડે છે તો  પાંથાવાડા,ખીમત વિરોલ, વાછડાલના ખેડૂતો અને રહેવાસીઓને પરવડે તેમ નથી જેના અનુસધાને મુક્તિ આપવાની માંગણી સાથે ધાનેરાના ધારાસભ્યએ  ભલામણનો પત્ર લખવામાં આવ્યો હતો..  

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version