ખાદ્યતેલની ફુગાવો બેકાબૂ બની રહી છે. બધા ખાદ્યતેલોના ભાવો રેકોર્ડ રેકોર્ડ પર છે અને કિંમતોમાં નરમાઈની…
Author: YHNI
વાવ તાલુકા પંચાયત ખાતે સરપંચ એસોસિએશન દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો ….
બનાસકાંઠા ના સરહદી વાવ તાલુકા પંચાયત ખાતે સરપંચ એસોસિએશન દ્વારા વિસ્તૃત મીટીંગ કરવામાં આવી હતી .જે…
કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં બ્લાસ્ટ થતાં બે મકાન ધરાશાયી, એક યુવકનું મોત
કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં બંધ પડી રહેલાં બે મકાનમાં બ્લાસ્ટ થતાં મકાન ધરાશાયી થયાં છે. સોસાયટીના…
બનાસકાંઠાના દાંતીવાડાના કોટડા ભાખરમાં દૂધ દોહવાનું મશીન ચાલુ કરતા જ વીજ કરંટ લાગવાથી 11 ગાયોના મોત …
બનાસકાંઠામાં કોટડા ભાખર ગામે આજે દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતા 11 ગાયોના મોત થયા છે. બનાવને…
વાવ મામલદાર ખાતે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા આજ રોજ કોરોના વોરિયર્સ ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
બનાસકાંઠા ના સરહદી વાવ તાલુકા માં ભયંકર કોરોના વાઇરસને જડમૂળથી નાબૂદ કરવા તેની સામે જંગ લડી…
પશ્ચિમ બંગાળ ના બે દિવસીય પ્રવાસ માં અમિત શાહ એ બંગાળ ની ભૂમિ માં જોડાવાનો સંકેત આપ્યો
શાહે આ બે દિવસમાં વધુને વધુ લોકો સુધી પહોંચવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હુમલા અંગે શાહને…
દેશમાં પેટ્રોલની જેમ વીજળીના ભાવ વધશે
મોદી સરકાર નવી સિસ્ટમ લાવશે, દેશમાં આક્રોશ પેદા કરશે મોદી સરકાર આ વર્ષે સંસદમાંથી વીજળી અધિનિયમ…
બનાસકાંઠા જિલ્લામાં mphw અને આશા બહેનો દ્વારા ટીબી તથા ૫૦ વર્ષ ઉપર વ્યક્તિ તથા દર્દીઓ શોધવા ડોર-ટુ-ડોર સર્વે
બનાસકાંઠામાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા 14 ડિસે.થી ઘરે ઘરે ફરી ડોર-ટુ-ડોર સર્વે…
ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોને ક્યારે થશે ચૂંટણી? જાણો મહત્વના સમાચાર
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલ 2 બેઠકો માટે માર્ચ મહિના સુધીમાં ચૂંટણી યોજાવાની શકયતા છે. રાજ્યના મુખ્ય…
ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ,આપ અને લેફ્ટ પ્રેરીત, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ વરસ્યા વિપક્ષો પર
સુરત ખાતે પહોચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખેડૂતો દ્વારા થઈ રહેલા ધરણાને લઈને વિપક્ષો પર વરસ્યા હતા.…
ગુજરાત કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ક્યા મોટા હોદ્દા પરથી આપી દીધું રાજીનામું ? જાણો તેમના સ્થાને કોણ આવશે ?
પરેશ ધાનાણીના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં…
રાછેણા માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતો ના ખેતર બેટ માં ફેરવાયા …..
વાવ તાલુકાની રાછેણા માઇનોર કેનાલ-2માં સોમવારે 10 ફૂટનું ગાબડું પડતા પાણી ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતને…
કોરોના વેક્સિન અંગે સારા સમાચાર આગામી મહિનાથી ભારતમાં પણ વેક્સિનેશન શરૂ થશે
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) ડિસેમ્બરના અંત ભાગ સુધીમાં પોતાની વેક્સિન કોવીશીલ્ડના અંતિમ તબક્કાના તબીબી પરીક્ષણના…
અમદાવાદ જિલ્લામાં કોરોના વેક્સિનના સર્વેની યુદ્ધના ધોરણે
અમદાવાદ જિલ્લામાં પણ કોરોના વેક્સિન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 10 થી 13 ડીસેમ્બર સુધી…
ખેડૂતો લડી લેવાના મૂડમાં, આ તારીખે આંદોલનની આપી ચિમકી
કૃષિ કાયદાનાં મુદ્દા પર ખેડુતો હવે લડી લેવાનાં મુડમાં છે અને તે માટેની તૈયારી પણ શરી…
લગ્ન સમારંભ માટે વધુ એક નવો નિયમ
રાજ્યમાં લગ્ન ગાળો પુરો થવા આવ્યો છે અને 16મી ડિસેમ્બરે કમુર્તા બેસી રહ્યા છે ત્યારે રાજ્ય…
સરકાર માટે માથાનો દુખાવો બનેલા ખેડૂત આંદોલનના 6 મહત્વના ચહેરા
રાકેશ ટિકેત હાલ ખેડૂત આંદોલનને માત્ર પંજાબ અને હરિયાણા સુધી જ સીમિત આંદોલન ગણાવવામાં આવે છે.…
ગુજરાત સંવેદનશીલ મુખ્ય મંત્રી એ આપી શિક્ષકો ને ખુશખબર 4200 ગ્રેડ પેનો વિવાદ ઉકેલાયો, જુનો પરિપત્ર રદ, 65 હજાર શિક્ષકોને ફાયદો
પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પે સહિતની પડતર માગણીઓના ઉકેલ માટે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરવા આવ્યા હતા,…
અમદાવાદમાં BRTS નું સ્ટીયરિંગ લોક થતાં અન્ડરબ્રિજમાં ઘૂસી જતાં બસનાં બે ભાગ , ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ
અમદાવાદ શહેરમાં BRTS બસો અકસ્માતો કરવા માટે કુખ્યાત છે. આજે શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ…
भारत बन्द और किसान आन्दोलन के विभिन्न पक्ष
विपक्ष का आन्दोलन करना स्वस्थ लोकतंत्र की जरुरत है लेकिन उसका उद्देश्य सकारत्मक हो तो परिणाम…
વિજયભાઈ રૂપાણી દ્વારા બનાસકાંઠા માં વિવિધ યોજનાઓ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ..
આજ રોજ બનાસકાંઠા જિલ્લાના નાગરિકો માટે 241.34 કરોડના ખર્ચે તૈયાર થયેલ “સીપુ જૂથ સુધારણા યોજના” નું…
ભાખરી ના ખેડૂતો ની ગાંધીગીરી આવી સામે, ભાખરી માઇનોર-2 વારંવાર ઓવરફ્લો થતાં ખેડૂતોએ જાતે કેનાલ પર કરવા પ્રોટેકશન વોલ કામ શરુ કરવામાં આવ્યું …
વાવ તાલુકાના ભાખરી ગામની માઇનોર-2 કેનાલ વારંવાર ઓવરફ્લો થતી હોઇ માટીનું ધોવાણ થવાથી બાજુના ખેડૂતોના ખેતરોમાં…
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોનાની બીજી લહેરની વચ્ચે માસ્ક વિશે કડક સૂચના…
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોનાની બીજી લહેરની વચ્ચે માસ્ક વિશે કડક સૂચના આપી છે. જો મહેમાનો…
વેક્સિન માટે હવે વધુ રાહ નહીં જોવી પડે:નરેન્દ્ર ભાઈ મોદી
ભારતના વૈજ્ઞાનિકોને તેમની સફળતા પર વિશ્વાસ છે અને તેમનો આત્મવિશ્વાસ મજબૂત છે. દુનિયાની નજર ઓછી કિંમતવાળી…
દુનિયાની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી; બ્રિટને ફાઇઝરને અપ્રૂવલ આપી
ફાઈઝર વિશ્વની પ્રથમ વેક્સિન દુનિયાભરમાં હાલ કુલ 212 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે.ચીન ફેઝ-1 ટ્રાયલ…
ખેડૂતો ના આંદોલનને લગતાં કેટલાંક અપડેટ
આંદોલનને લગતાં કેટલાંક અપડેટ ચંદીગઢમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ઘરની બહાર પ્રદર્શન કરી રહેલા પંજાબ યુથ…
ઉમરપાડામાં તા.5 એ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ૭૧૧ કરોડની સિંચાઈ યોજના અને 51 કરોડના ખર્ચે બનનારી સૈનિક સ્કૂલ નું ખાતમુહૂર્ત કરશે
માંગરોલ, દેગડીયા — ઉમરપાડા તાલુકા મથક ખાતે તા. 5 મી ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી…
ઉમરપાડા માં તા.5 મી એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રૂ. 711 કરોડ ની તાપી કરજણ લિંક પાઇપ લાઇન ઉદૃવહન સિંચાઇ યોજના નું ભૂમિ પૂજન કરશે..
કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ મુખ્યમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા અધિકારીઓ સાથે બેઠક યોજીમાંગરોલ, દેગડીયા — ઉમરપાડા તાલુકા…
રાજ્યમાં કોરોનાનું વકરતું રૂપ, છતાં દેશભરમાં કોરોના ના ટેસ્ટ મામલે ગુજરાત 22મા નંબરે
રાજ્યમાં હાલ કોરોના વિસ્ફોટકની જેમ ફેલાઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસથી નવા કેસની સંખ્યા 1500થી વધુ…
પાલનપુર માં કોરોના થી વૃદ્ધનું મોત બનાસકાંઠામાં વધુ 52 કેસ પોજીટીવ નોંધાયા, જિલ્લામાં 890 સેમ્પલ લેવાયા હતા….
પાલનપુર :બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે પાલનપુર કોવિડ હોસ્પિટલમાં રવિવારે વૃધ્ધનું કોરોનાથી મોત નિપજ્યું હતુ.…
ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા નવસારી ખાતે જાહેર જગ્યાએ એસટી ડેપો સર્કલ જેવા વિસ્તારમાં માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો …
ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા નવસારી ખાતે જાહેર જગ્યાએ એસટી ડેપો સર્કલ જેવા વિસ્તારમાં માસ્ક…
દેશમાં લોકોને કોરોના રસી આપવા પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરના 1 લાખ લોકોને ટ્રેનિંગ અપાશે
નવી દિલ્હી:સરકાર 2021 ના પ્રારંભિક મહિનામાં પ્રાયોરિટી ગ્રુપના અંદાજીત 30 કરોડને લોકોને અને ત્યારબાદ બીજાઓને એમ…
સૂત્રાપાડામાં 8 વર્ષીય પુત્ર પર દીપડાનો હિંસક હુમલો, મમતા ની ત્રાડ સામે દીપડા એ ભાગવું પડ્યું ,
ગીર-સોમનાથના સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે વાડી વિસ્તારમાં પોતાના ખેતરે ગઇકાલે મોડી સાંજે 8 વર્ષીય પુત્ર તેના…
થરાદની બે મેડિકલોમાં પોલીસની રેડ નશા ની દવાઓ જથ્થો કબ્જે….
થરાદ મેડિકલ સ્ટોર તેમજ એજન્સીમાં ગેરકાયદેસર પ્રતિબંધિત ડ્રગ્સ દવાઓ વેચાતી હોવાની બાતમી મળતાં મદદનીશ એસપીએ ગુરુવારે…
ઈન્ડિયન મેડિકલ એસોસીએશન પાલનપુરના ડૉક્ટર દ્વારા જન-જાગૃતી ફ્લેગ માર્ચ કાર્યક્રમ યોજાયો ……
જાગૃતિ માટે પાલનપુરમાં ડોકટરોની PPE કીટ પહેરી રેલી કોરોના સંક્રમણથી લોકોને સુરક્ષીત રાખવા ઈન્ડિયન મેડિકલ એસોસીએશન…
લોદ્રાણી માઇનોર કેનાલ-1પર આવી ખેડૂતો દ્વારા કેનાલ પર જઈ ઢોલ વગાડી ભરનિદ્રા માં ઊંધતા નર્મદા નિગમ ના અધિકારી ઓ ને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો,
વાવ તાલુકાના લોદ્રાણી ગામની સીમમાં આવેલ કેનાલમાં છેલ્લાં છ વર્ષથી સિંચાઇનું પાણી અનિયમિત મળતાં ખેડૂતો પુરતો…
26 નવેમ્બરની કાળી રાતની આગ રાજકોટમાં એ પાંચ દર્દીને ભરખી ગઈ
ગઈકાલે મદ્યરાતે પાંચ-પાંચ કોરોનાના દર્દીઓ આગમાં જીવતા બળીને ભડથું થયા હતા. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ…
અમદાવાદમાં જૂનાં પસ્તી-ભંગારમાંથી બનાવી લાઇબ્રેરી, ગરીબ વિદ્યાર્થીઓ માટે મફતમાં 2 હજાર પુસ્તકો અને કમ્પ્યુટર સહિતની સુવિધા
લાઇબ્રેરીનો લાભ લઈ 50થી વધુ વિદ્યાર્થીઓ થયા ગ્રેજ્યુએટ, સરકારી નોકરીને લગતાં પુસ્તકો પણ ઉપલબ્ધ, રહીશોએ પુસ્તકોની…
તમિલનાડુમાં 1 લાખ લોકો શિફ્ટ, 13 જિલ્લામાં આવતીકાલે રજા; ચેન્નઈનો એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યો ….
બંગાળની ખાડીથી ઉદ્ભવેલું નિવાર વાવાઝોડું પુડ્ડુચેરીથી 120 કિલોમીટર દૂર છે અને હાલ તેની સ્પીડ 11 કિમી/કલાકની…
ચારેય શહેરમાં કર્ફ્યૂ લાદવાની વાતને અફવા ગણાવી :નિતીનભાઈપટેલ
ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે, જેને યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન…
બનાસકાંઠા ની રાજસ્થાન બોર્ડર થી ગુજરાતમાં પ્રવેશતા લોકોના કોરોના ટેસ્ટ કરાશે, જિલ્લામાં કોરોનાના વધુ 56 પોઝિટિવ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં બનાસકાંઠાની ચેકપોસ્ટ પર શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.જેમાં…
અમેરિકામાં 11 ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થશે, ભારતમાં આવતા વર્ષના માર્ચમાં વેક્સિનની આશા
સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને ઈન્ડિયા ટુડેને જણાવ્યું છે કે ભારતમાં વેક્સિન આવતા વર્ષની શરૂઆતના ત્રણ મહિનામાં આવી…
ગુજરાતમાં લગ્ન/સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ સામેલ થઈ શકશે
રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ચાર મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે. ત્યારે લગ્ન સહિત અંતિમવિધિમાં…
વાવના ઢીમા ખાતે ગેનીબેન ઠાકોર ની આગેવાની હેઠળ કોંગ્રેસ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો …
સરહદી વાવ તાલુકાના વિખ્યાત યાત્રાધામ ઢીમાં ખાતે કોંગ્રેસ અગ્રણી ગેનીબેન ઠાકોર ની આગેવાની હેઠળ વાવ તાલુકાનો…
બિહાર ના રાજકારણ માં પહેલીવાર એવું બન્યું કે બિહાર કેબિનેટમાં એકપણ મુસ્લિમ ચહેરો નહીં, JDUના તમામ મુસ્લિમ ઉમેદવારો હારી ગયા ….
બિહારમાં NDAની જીત પછી નીતીશ કુમારે સોમવારે સાતમીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બિહારમાં 16% મુસ્લીમ…
અમદાવાદમાં કોરોના લઈને છઠ્ઠ પૂજા પર પ્રતિબંધ
મહામારીની તહેવારો પર અસર યથાવત છે. અમદાવાદમાં મહામારીને પગલે છઠ્ઠ પૂજાના આયોજન પર AMC સહિત આયોજકોએ…
કોરોના વાઈરસની રસી કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ, અમદાવાદ સહિત દેશભરના 26 હજાર દર્દી પર ટ્રાયલ કરાશે
કોરોના વાઈરસની રસી કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. આ રસી ભારત બાયોટેક દ્વારા…
વાવ ના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચોધરી ની આગેવાની હેઠળ વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યકમ યોજાયો….
વાવ ના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચોધરી દ્વારા આજે વાવ તાલુકા APMC ખાતે સ્નેહ મિલન કાર્યકમ કરવામાં…