સરહદી સપ્રેડા ગ્રામ પંચાયત માં થયેલ ભ્રષ્ટાચાર આજ રોજ વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કરવામાં આવવા ના હતા પરંતુ આંદોલન માં બેસતા થોડાક સમય માં આંદોલન સમેટાઈ ગયું હતું .પ્રમુખ અને ઉપ્રમુખ અને ટીડીઓ સાહેબ ના સમંતિ થી આંદોલન સમેટાયું હતું જેમાં ૨૪ કલાક માં તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન સમેટાયું હતું અને સપ્રેડા ગામ ના જાગૃત યુવાન મણવર દલરામ ભાઈ અમારી મીડયા ટીમ ને વિશેષ માં જણાવ્યું હતું કે વિવિધ ભ્રષ્ટાચાર જેવા કે સપ્રેડા ગામે મનરેગા યોજના માં આશરે ૩૪૦૦૦૦૦ (ચોત્રીશ લાખ) ન્યાયિક તપાસ તથા એટી વીટી યોજનામાં પેવર બ્લોક યોજના માં ૩ લાખ પચાસ હાજાર નું ભ્રષ્ટાચાર યોજના માં ન્યાયિક તપાસ અને મનરેગા યોજના હેઠળ ૧ મહીનો કામ કરાવી ચુકવણું ન કર્યું જેવા વગરે આક્ષેપો કરવામાં આવ્યા હતા .સાથે સાથે જણાવ્યું હતું કે અમને કઈ પણ થાશે તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર તંત્ર ની રહશે ..