ધાનેરા શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ગત રોજ તા.૦૬/૦૭/૨૦૨૨ ના રાત્રી ના સમયે સંસ્કૃતિ હોસ્ટેલ ધાનેરા માં મણીપુર ભુસંકલન માં શહીદ થયા હોય તે જવાનો ને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર એમએસ અગ્રવાલ તથા ડોક્ટર શ્રી મહેન્દ્રસિંહ રાજપૂત શિયા તથા ડોક્ટર નિકુંજભાઈ અને નવદીપ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અણદાભાઈ પટેલ અને ડીબી પારેખ સ્કૂલના ચેનજી બાપુ તેમજ તેમજ હોસ્ટેલ નાં દરેક કર્મચારીઓ હાજર રહીશ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *