ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલોમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટનાઓમાં ઉમેરા સાથે વધુ એક આપધાત ની ધટના સમાઈ આવી છે જેમાં થરાદ ની લુણાલ અને લોરવાડા પુલ નજીક થી બાઈક જોવા મળતા કેનાલમાં શોધખોળ હાથ ધરી પર આ ધટના ની કોઈ યુવક ડૂબ્યો હોવાની જાણ થરાદ ફાયર-ફાઈટર ઓફિસર ને જાણ કરતા ધટના સ્થળે પહોચી ત્રણ કલાકની જહેમત બાદ યુવક મળી આવેલ તે યુવક ના પાકીટ માંથી આધાર કાર્ડ મળી આવતા તે યુવક થરાદ તાલુકા નું કમાલી ગામ નો હોવાનું જાણવા મળ્યું જેનું નામ રામદાસભાઈ સેનાભાઈ (દલિત) હોવાનું સામે આવ્યું..ત્યારબાદ યુવક ના મૃતદેહ ને વાલી વારસા ને સીપ્રત કર્યો હતો…