ધંધુકા માં કિશન ભરવાડ ની હત્યા તેમજ રાધનપુર ના શેરગઢ ના બનાવ ના પગલે વાવ ના મુસ્લિમ સમાજ ના લોકો રોષ વ્યકત કર્યો હતો જેના ભાગ રૂપે સમસ્ત મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા આજ રોજ વાવ મામલદાર ખાતે આવેદન આપી ગુનેહગારો ને કડક માં કડક સજા થાય તેવી માંગ કરી હતી