વાવ તાલુકા પંચાયત માં પ્રધાનમંત્રી આવાસ ના ૨ વિસ્તરણ અધિકારી ઓ ને નોકરી પર થી બેદખલ કરાયા ..

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા પંચાયત માં થોડાક દિવસો પહેલા જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે એ વાવ તા .પં ની મુલાકાત લીધી હતી .જેમાં વાવ તાલુકા ના વિવિધ ગામો માં પ્રધાન મંત્રી આવાસ યોજના મકાનો ની મુલાકાત દરમ્યાન ખીમાણાપાદર ગામ માં ૨૯/૦૧/૨૦૨૦ ના દિવસે પૂર્ણ બતાવેલ કામગીરી સ્થળ ની મુલાકાત લેતા પૂર્ણ  થઇ ન હતી.તેમજ વિવિધ ગામો માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના હપ્તા ના ચુકવાતા અને અવાર નવાર સુચના આપવા છતાં કામગીરી નબળી હોવાના કારણે અને કામગીરી માં સુધારા જોવા ના મળતા ની સાથે જીલ્લા વિકાસ અધિકારી એ પ્રધાનમંત્રી આવાસ યોજના ના ૨ વિસ્તરણ અધિકારી ઓ ને નોકરી પર થી છુટા કરવાનો હુકમ ફરવામાં આવ્યો છે

છુટા કરાયેલ વિસ્તરણ અધિકારી નીચે મુજબ છે

  • રામજીભાઈ હડીયલ (આઈ આર ડી વિસ્તરણ અધિકારી )
  • મગનભાઈ ડી પરમાર પ્રધાનમંત્રી આવાસ યોજના વિસ્તરણ અધિકારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *