વાવ તાલુકા માં ગ્રામ્ય રસ્તા બનાવાની માંગ સાથે શંકરભાઈ ચૌધરી એ નાયબ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર ….

  • યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)

સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા માં વિવિધ ગામો ને જોડતા રસ્તા બનાવવા માટે વાવ ના પૂર્વ ધારાસભ્ય અને બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા તા-૧૫/૦૭/૨૦૨૧ નાયબ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે જેમાં ૧)તોભાથી ચોટીલ (૦૨)ઢેરીયાણા થી સપ્રેડા (૦૩)ફાંગડી થી ચોટીલ (૦૪)ચોટીલ થી ગઢસિસર (૦૫)વાવ ઢીમા રોડ નવાવાસ (૦૬)તડાવ થી આછુંવા (૭)માડકા થી મોરીખા જેમાં થી મોટા ભાગના રસ્તા ઓ આઝાદી કાળ બન્યા નથી જેથી પૂર્વ ધારાસભ્ય અને બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પત્ર લખી રજુઆતો કરી છે     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *