જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ ચાલુ થતા ડીસા ના જૈન અગ્રણી દ્વારા ચીફ ઓફિસર ને આવેદન પાઠવી રજૂઆત કરાઈ

આવતીકાલ થી જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ ચાલુ થતા હોવાથી ડીસા માં કતલખાના અને ઈંડા ની લારી ઓ બંધ રાખવા ચીફ ઓફિસર શ્રી તથા બંને પીઆઇઓને  ડીસા જૈન સંઘ ના પ્રમુખ દિનેશભાઈ ભરતભાઈ વારીયા વોર્ડ નંબર 2 ના જાગૃત સદસ્ય વસંતભાઈ શાહ  સુરેશ ભાઈ કોઠારી સંજય ભાઈ શાહ પ્રવિણ ભાઈ સુરણા સંપત લાલ શાહ કુણાલ ભાઈ શાહ પંડિત જયેશભાઇ કેવળ ભાઈ જોશી મયુર ભાઈ ચોકસી રમેશભાઈ જેઠવા અન્ય કાર્યકર્તાઓ સાથે આવેદનપત્ર આપેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *