આજે વહેલી સવાર થી ધાનેરા માં વરસાદ પડતાં તાલુકા શાળા તેમજ ડી.બિ.પારેખ હાઇસ્કુલ રોડ પર વરસાદી પાણી ભરાતાં શાળાના વિદ્યાર્થી તેમજ લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જો પાણીનો નિકાલ કરવામાં નહિ આવે તો મચ્છરો નો ઉપદ્રવ વધવાથી બીમારી તેમજ રોગ ચાલો ફેલાવાની ભીતી સેવાઈ રહી છે તાત્કાલિક તેનો નિકાલ કરવામાં. આવે અને નગર પાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તો રોગ ચાલો અટકાવી શકાય તેમ છે .જો નગર પાલિકા નાં ચીફ ઓફિસર આ બાબતે ધ્યાન દોરે અને કર્મચારીઓને સ્વચ્છતાનું પાલન કરાવામાં આવે તેવી વિદ્યાર્થી તેમજ રાહદારી ઓ ની લોક માગ છે