
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :બનાસકાંઠા
સરહદી બનાસકાંઠા ના જીલ્લા ના સુઈગામ ખાતે આવેલ આસ્થા ના પ્રતીક એવા શ્રી રાજેશ્વર મહાદેવ દાદા ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ ..જે બાબતે તા -૧૭/૦૭/૨૦૨૧ અઢારે આલમ ના લોકો દ્વારા સુઈગામ ખાતે ગામ લોકો દ્વારા ૨૦૦ માણસો ની પરવાનગી સાથે શોભા યાત્રા નીકાળવામાં આવી હતી .જેમાં પુલીસ ના કાફલા સાથે શોભા યાત્રા નીકાળવામાં આવી હતી જેમાં અજાણ્યા યુવકે હવામાં ૨ફાયરીંગ કરવામાં આવ્યું જે વિડીયો વાયરલ થતા ની સાથે જીલ્લા પુલીસ વડા ને કલેકટર તપાસ ના આદેશ આપ્યા છે.જેમાં જાણવા મળતી માહિતી અનુસાર પોલીસ હાજરી માં ફાયરીંગ થતા ની સાથે મુદ્દો સરહદી પંથક માં ખળભળાટ મચાવી રહ્યો છે …હવે જોવાનું એ રહ્યું આગળ શું કાર્યવાહી થશે .