વાવ થરાદ સુઈગામ રાજપૂત સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

આજ નો યુગ એટલે ભણતર નો યુગ રોજગાર લક્ષી તાલીમ મેળવવા  ક્ષત્રિય રાજપૂત સમાજ વાવ થરાદ સુઈગામ અને હિન્દુ વાણી રાજપૂત સમાજનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો..આ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર માં સૌપ્રથમ દિપક પ્રગટાવી શરૂઆત કરવામાં આવી જેમાં ઉદયસિંહ રાઠોડ પૂર્વ DEO.વિક્રમસિંહ પરમાર સુરેન્દ્રનગર રાજેન્દ્રસિંહ રાઠોડ નાયબ સચિવ ગાંધીનગર. અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.. આ કારકિદી માર્ગદર્શન સેમીનાર માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોચ્યા હતા..આ કાર્યક્રમમાં  અરવિંદ સિંહ કટારીયા પ્રકાશસિંહજી ગોહિલ સુરેન્દ્રનગર. યુવરાજ સિંહ રાઠોડ ગાંધીનગર રાજભા રાઠોડ ગાંધીનગર. થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વાવ થરાદ સુઇગામ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઇ રાજપુત થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડી ડી. રાજપૂત થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુંસિંહ રાજપૂત ડોક્ટર ઉકાજી રાજપુત.સહિતના રાજપૂત સમાજના આગેવાનો અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *