તિરંગાનો બિઝનેસ 500 કરોડ સુધી જઈ શકે છે, રાજધાનીમાં દરરોજ 25 લાખ ધ્વજ બનાવવામાં આવી રહ્યા છે

દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર…

એરટેલે 5G હરાજી જીતી, 20 વર્ષ માટે 43,084 કરોડમાં સ્પેક્ટ્રમની પકડ મેળવી લીધી

દેશમાં 5G નેટવર્કની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. દરેક વ્યક્તિ ઝડપી કનેક્ટિવિટી સાથે 5G સ્પેક્ટ્રમની…

એશિયા કપની બહાર થઇ શકે છે શાહીન આફ્રિદી, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કહ્યુ- ભારત વિરૂદ્ધ મેચ મુશ્કેલ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગત અઠવાડિયે એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં…

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, પેટ્રોલ અને ડીઝલના નવા દરો તપાસો

એક અહેવાલ અનુસાર, 5 ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં યુએસ ક્રૂડનો સ્ટોક 2.2 મિલિયન બેરલ વધ્યો હતો. આ…

રેલ્વેમાં જૂનિયર એન્જિનિયર સહિત આ પદ ખાલી, 15 ઓગસ્ટ સુધી કરો અરજી

લ્વે રિક્રૂટમેન્ટ સેલ (RRC), પશ્ચિમ મધ્ય રેલ્વે (WCR), જબલપુરે જૂનિયર એન્જિનિયર સહિત વિવિધ પદો પર ભરતી…

એશિયા કપ 2022માં બાબર આઝમનો જંગ વિરાટ કોહલી સાથે નહી પણ આ ખેલાડી સાથે થશે

એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્ને ટીમોએ એશિયા કપ 2022…

હવે તમારા હાથમાં હશે તમારા બજેટનો ફોન, મોટોરોલાએ લોન્ચ કર્યો સ્માર્ટફોન: જાણો કેટલામાં આવશે તમારા ખિસ્સામાં

Moto E32s ને Motorola ની Moto E સીરીઝમાં લેટેસ્ટ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. નવો…

ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ભૂકંપ, આખરે હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી સાથે નાતો તોડી નાખ્યો

ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ગુજરાત કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા…

ચિદમ્બરમે CBIના દરોડા પર નિશાન સાધ્યું, કહ્યું- FIRમાં મારું નામ ન હતું તો પણ કાર્યવાહી કરવામાં આવી

સવારે સીબીઆઈએ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં નરેશ પટેલ સહીતના તમામ સમાજના આગેવાનને આમંત્રણ અપાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 મેના રોજ ગુજરાત સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના આ…

કોઈને જડ્યો હોય તો કહેજો આપણી કૃષિ સંસ્કૃતિમાંથી નંદી ખોવાયો છે

આપણી ખેતી આધારિત સંસ્કૃતિ યુગો પુરાણી છે. આપણા ખેતી પ્રધાન દેશમાં અંદાજે ૨૦ કરોડ ખેડૂત પરિવારો…

51% લોકોએ સ્વીકાર્યું કોરોના પછી હાયપરટેન્શનની સમસ્યાઓ અનુભવાય છે,જાણો સર્વેનું તારણ

કેટલાક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો ક્રોધ અને રોષના તોફાનો છુપાવી રાખે છે. ભલે તે ઉપરથી શાંત દેખાતા…

દેવામાં ડુબેલા ખેડૂતે 20 હજાર કિલો ડુંગળી મફતમાં વેચી દીધી, કારણ જાણીને ચોકી જશો

મહારાષ્ટ્રના એક ખેડૂતે લગભગ 200 ક્વિન્ટર ડુંગળી લોકોને મફતમાં વેચી દીધી હતી. લોકો બોરીયો ભરીને ડુંગળી…

MS Dhoni આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મેન્ટર બની શકે છે – ગાવસ્કર 

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરને લાગે છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી…

ભારત દ્વારા ઘઉંની નિકાસ પરના પ્રતિબંધ બાદ યુરોપિયન માર્કેટમાં ઉથલપાથલ

કાળઝાળ ગરમી અને ગરમીના મોજાને કારણે ઘઉંના ઉત્પાદનને અસર થશે તેવી ચિંતા વચ્ચે ભારતે તેના મુખ્ય…

ઘઉંના નિકાસ પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ, દુનિયામાં વધતી કિંમત બાદ લેવાયો નિર્ણય

ભારત સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેની નિકાસને હવે ‘પ્રતિબંધિત’ માલની શ્રેણીમાં…

ભારત ફરીથી શ્રીલંકાની મદદ માટે આગળ આવ્યું, તરત જ 65 હજાર ટન યુરિયા આપશે

ભારતે આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાને 65,000 ટન યુરિયાનો તાત્કાલિક પુરવઠો આપવાની ખાતરી…

આ છે ભારતના 10 વિશ્વ વિખ્યાત મંદિરો જેની અચૂક મુલાકાત લેવી જોઈએ

ભારત જેટલું વિશાળ છે તેટલું જ અદ્ભુત છે, ખાસ કરીને ભારતના તમામ પ્રખ્યાત મંદિરો જે સમગ્ર…

સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડેનો લદ્દાખમાં ત્રણ દિવસીય પ્રવાસે, ઓપરેશનલ તૈયારીઓની કરી સમીક્ષા

ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ શનિવારના ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા માટે લદ્દાખના ફોરવર્ડ એરિયાનો પ્રવાસ કર્યો.…

માણિક સાહા બનશે ત્રિપુરાના નવા સીએમ, બિપ્લન દેવ બની શકે છે પ્રદેશ અધ્યક્ષ

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે ત્રિપુરાના નવા…

યુગોથી ભારતીય ઇતિહાસ પર ઓનલાઇન સેમિનારનું આયોજન કરાયું

તારીખ : 28/03/2022 ના રોજ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ સંશોધન કેન્દ્ર તથા શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા…

બિહારીઓ કામ ન કરવાનું નક્કી કરે તો રાષ્ટ્રના ધબકારા બંધ થઈ જશે, RJD સાંસદનો તૃણમૂલ ધારાસભ્ય ને શું કહ્યું ??

કોંગ્રેસના ધારાસભ્ય મનોરંજન બાયપારી દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ સામે બિહારના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય જનતા…

BSFએ માનવતા દાખવી પાકિસ્તાની યુવકને પાક રેન્જર્સને સોંપ્યો

આમ તો સરહદી વિસ્તારો માં ક્યાંક ઢોરો ને ચરાવતા પાકીસ્થાન ના લોકો ભારત ની બોર્ડેર ક્રોસ…

ભારતની કોકિલા દીગ્ગજ ગાયિકા Lata Mangeshkar નું નિધન

દેશના લોકો માટે રવિવારના દિવસે એવી ખબર આવી કે જેણે આખા દેશનું દિલ તોડી નાખ્યું. ભારતની કોકિલા કહેવાતી…

શ્રીનગર ના લાલ ચોક ખાતે ઘંટા ઘરની ટોચ પર ત્રિરંગો લહેરાવ્યો

આઝાદી બાદ પ્રથમ વખત સ્થાનિક યુવાનોએ શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. તે દરમિયાન સ્થાનિક યુવાનો…