લોદ્રાણી માઇનોર કેનાલ-1પર આવી ખેડૂતો દ્વારા કેનાલ પર જઈ ઢોલ વગાડી ભરનિદ્રા માં ઊંધતા નર્મદા નિગમ ના અધિકારી ઓ ને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો,

વાવ તાલુકાના લોદ્રાણી ગામની સીમમાં આવેલ કેનાલમાં છેલ્લાં છ વર્ષથી સિંચાઇનું પાણી અનિયમિત મળતાં ખેડૂતો પુરતો…