સરહદી બનાસકાંઠા ના છેવાડા ના નડાબેટ નજીક નોકરી દરમિયાન અગમ્ય કારણોસર BSF જવાને આત્મ હત્યા કરી લીધી છે BSF જવાને પોતાની સર્વિસ રિવોલ્વર પોતાની જાત ને ગોળી મારી આત્મ હત્યા કરી છે જેમાં મૃતક BSF જવાન નડાબેટ થી પાકિસ્તાન બોર્ડર ઝીરો પોઈન્ટ પર ચેકપોસ્ટ પર સંત્રી તરીકે ની ફરજ બજાવતો હતો જેમાં આ બાબત ની જાણ BSF ના ઉચ્ચઅધિકારીઓ ને જાણ કરાતા ધટના સ્થળે દોડી આવ્યા હતા.અને આ બનાવ ના પગલે તપાસ હાથ ધરી છે જાણવા મળતી માહિતી અનુસાર મૃતક BSF જવાનની બોડી ને પી એમ અર્થે અમદાવાદ લઇ જવાયો છે