સુઈગામ ખાતે શ્રી રાજેશ્વર મહાદેવ દાદા ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ

સરહદી બનાસકાંઠા જીલ્લા ના સુઈગામ ખાતે આજે તારીખ 18 /7 /2021 ને રવિવાર ને વિક્રમ સ. ૨૦૭૭ ને અસાડ સુદ નોમ ના શુભ દિવસે સુઈગામ માં આસ્થા ના પ્રતીક એવા શ્રી રાજેશ્વર મહાદેવ દાદા ની પુનઃ પ્રાણ  પ્રતિષ્ઠા નો આજે અઢારે કોમ ના લોકો ને હળી મળી ને ખુબ ખુબ ધામ ધુમથી સરકારની ગાઈડ લાઈન મુજબ સોસીયલ ડિસ્ટન્સ જાળવીને મહોત્સવ ઉજવ્યો મહોત્સવ ની શોભા વધારવા માટે અને લોકો ને દર્સન નો લાવો મળે એના માટે સ્વામી શ્રી સચિદાનદ મહારાજ દન્તાલી વાળા બાપુ સાથે ગોતરકા ના  પરમ પૂજ્ય બાપુ નિજયાનંદ મહારાજ તથા બનાસકાંઠા ના સાંસદ પરબતભાઇ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ડી ડી રાજપૂત પૂર્વ પ્રમુખ નગરપાલિકા થરાદ પથુજી રાજપૂત કાનજીભાઈ માસ્તર રાજપૂત વાવ દુદોસણ દાનાજી ચાવડા  સુઇગામ ટીડીઓ કુ.કાજલબેન આબલિયા  સુઇગામ મામલતદાર પ્રવીણદાન ગઢવી ગામ જનોની ઉપસ્થિ માં ભવ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *