એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આજે બનાસ ડેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિવૃત્તિ કરાવી હતી ભાજપ દ્વારા ચેરમેનશંકર ચૌધરીને ધપાયો હતો જ્યારે નિયમિત મંડળે સરવાનું મતે ચેરમેન તરીકે શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવા રબારીની નિમણુક કરી હતી. ઉલ્લેખનીય છેલ્લા આઠ વર્ષમાં બનાસડેરીના વિકાસ અને બનાસ નદીના આર્થિક માપદંડો અને વિશ્વ ફલક પર બનાસ ડેરીને લઈ જનાર શંકર ચૌધરીને ભાજપ દ્વારા મેન્ડેડ અપાતા જયંતિ કવાડિયા.ભાજપ પ્રભારી.બનાસકાંઠાચેરમેન પદ ની ધોષણા કરી હતી
બનાસકાંઠા નિયામક મંડળે ફરી એકવાર શંકર ચૌધરી પર વિશ્વાસ મૂકી અને ચેરમેન તરીકે વરણી કરી હતી જોકે બનાસકાંઠાની બનાસ ડેરી થકી સ્વીટ ક્રાંતિ આવી છે અને મહિલા પશુપાલકો આર્થિક પગભર થયા છે ત્યારે દેશભરમાં બનાસ ડેરીના અનેક પ્લાન્ટો પણ સ્થપવામાં આવ્યા છે ત્યારે હજુ પણ પશુપાલકોનું વિકાસ થાય પશુપાલક પગભર બને અને નવા રોજગારીના વિકલ્પો ઊભા થાય તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી છે 8 વર્ષ અગાઉ 5400 કરોડના ટર્ન ઓવરમાંથી આજે 18000 કરોડ નું વાર્ષિક બનાસ ડેરીનું ટર્ન ઓવર પહોચ્યું છે ત્યારે આગામી સમયમાં પણ બનાસ ડેરી વિશ્વ ફલક પર પહોંચશે અને તેના આર્થિક માપદંડો વધારશે તેવું ચેરમેન શંકર ચૌધરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો