ડીસા થેરવાડા ગામનાં જાગૃત નાગરિક દ્વારા માર્ગ મકાન વિભાગમાં કરાઈ રજૂઆત

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :ડીસા (મહાવીર શાહ )

  • ડીસા થેરવાડા ગામનાં જાગૃત નાગરિક દ્વારા માર્ગ મકાન વિભાગમાં કરાઈ રજૂઆત..
  • થેરવાડા થી ઝેરડા જતાં માર્ગ પર બોર્ડ મુકવા અને બાવળો  નો સામ્રાજ્ય તથા હટાવા કરાઈ રજૂઆત..
  • રોડની સાઈડમાં ગાંડા બાવળની કારણે ભયંકર અકસ્માત સર્જાવાની શક્યતા સેવાઈ..
  • ચાર રસ્તા હોવાથી દિશા સૂચવતું બોર્ડ મુકવામાં આવે તો વાહનચાલકો ને પડતી મુશ્કેલીને દૂર કરી શકાય..
  • થેરવાડાથી ઝેરડા જતાં માર્ગ પરની સાઈડમાં કાચું કામ દુર કરી પાકું સાઈડ બનાવવાની માંગ કરાઈ..

વિડીઓ જોવા માટે કલીક કરો

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version