
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ છેવાડાનુ સુઇગામ તાલુકા માં મામલતદાર કચેરી 2018 થી 2021 સુધી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હિતેશભાઇ પંડ્યા વિદાય કાર્યક્રમ યોજાયો હતો.હિતેશભાઇ પંડ્યા , કોરોના માં કાર્યકાળ દરમિયાનની કામગીરી બિરદાવી તેમનું સન્માન કરી વિદાય આપી હતી.હિતેશભાઈ પંડયા કલાર્ક મામલતદાર કચેરી સુઈગામ ની મામલતદાર કચેરી થરાદ ખાતે બદલી થતા , આજરોજ મામલતદારશ્રી પી.એન.ગઢવી , નાયબ મામલતદાર શ્રી કે.બી.ઓઝા વિગેરે સ્ટાફ ની હાજરીમાં આજરોજ મામલદાર કચેરી ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો