બનાસકાંઠા ના વાવ માર્કેટયાર્ડ ખાતે સાસંદ પરબતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન ના માધ્યમથી ગુજરાત ના કિશાન (જગતના તાત)ને વધુ એક યોજના નું લોકાર્પણ કરવામાં આવ્યું .જેમાં પાંચ તાલુકા નો સમાવેશ જેવા કે વાવ .સુઈગામ.થરાદ .લાખણી .ધાનેરા ના પંથક ના ખેડૂત લક્ષી યોજના નું લોકાર્પણ કરવામાં આવ્યુંહતું .જે પ્રસંગે વાવ મામલદાર કે કે ઠાકોર .ભારતીય જનતા પાર્ટી ના આગેવાન ૨૦ મુદ્દા અધ્ય્ક્ષ માવજીભાઈ પટેલ .બનાસકાંઠા ના સાસંદ સભ્ય પરબતભાઈ પટેલ .સગંઠન પ્રમુખ નાગજીભાઈ પટેલ તથા માર્કેટયાર્ડ ના ચેરમેન રૂપસીભાઇ પટેલ તથા સુઈગામ તાલુકા પ્રમુખ મેહુલભાઈ કલાલ સહીત ના આગેવાનો તથા પાર્ટી ના અને ખેડૂતો બહોળીસંખ્યા માં હાજર રહ્યા હતા .