સરહદી વિસ્તારો માં ચરમી નામનો રોગ થી ખેડૂતો ચિંતિત બન્યા

બનાસકાંઠા ના સરહદી વિસ્તાર ના ખેડૂતો ને અનેક વાર મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે જેમાં તીડ તેમજ ઋતુ વગરનો વરસાદ તેમજ પુરતું પાણી ના મળવાના કારણે ઝીરા જેવા પાકો માં ચરમી નામનો રોગ આવતા ખેડૂતો મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે જેમાં સુકાઈ ગયેલા ઝીરા ના પાક ને ખેડૂતો જાતે જ સળગાવવા મજબુર બન્યા છે જોકે ખેતર માં ઉભેલા ઝીરા ના પાક માં વધુ રોગ ના ફેલાય તે માટે સુકા પાક ને બાળી નાખી રોગ ને વધતો અટકાવી રહ્યા છે તો બીજી બાજુ કેનાલ માં પાણી નહિ તો ત્રીજી તરફ ભૂગર્ભ જળ ઊંડા જતા અનેક સમસ્યા ના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે  અને સરકાર સહાય કરે તેમ જણાવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *