થરાદ તાલુકા ના મિયાલ પ્રાથમિક શાળા માં રિજલ્ટ નો ગોટાળા નો મામલે, શિક્ષણ સસ્પેન્ડ કરાયા

બનાસકાંઠા ના થરાદ તાલુકા ના મિયાલ પ્રાથમિક શાળા માં રિજલ્ટ નો ગોટાળા નો મામલે વિધાર્થી નું રીઝલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું જેમાં ધોરણ 8 ના વિદ્યાર્થીને વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ કરતાં માર્કશીટમાં વધુ ગુણ અપાયા હતા. શિક્ષકો ની કામગીરી ને લઈને ઉઠી રહ્યા છે અનેક સવાલો ..જે મુદ્દે જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ના વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જે જીલ્લા શિક્ષણ વિભાગ દવારા બીઆરસી અને સીઆરસી ની સમગ્ર મામલે શિક્ષણ અધિકારીએ તપાસ સમિતિ રચી હતી.જેમાં શિક્ષણાધિકારીની તપાસમાં શિક્ષક કરસનભાઈ પટેલ ની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *