ઢીમા બિરાજમાન ધરણીધર ભગવાન ને પણ દેશભક્તિના તિરંગાથી સજાવટ કરાયા

ભારત દેશમાં માત્ર બનાસકાંઠા ના ઢીમા ખાતે બિરાજમાન ધરણીધર ભગવાન  ને ૭૬માં સ્વતંત્ર પર્વ નિમિત્તે તિરંગાના વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે અને સંપૂર્ણ મૂર્તિ  દેશભક્તિના રંગોથી સજાવટ સાથે ધારણ કરવામાં આવી છે દેશભક્તિના તિરંગા સાથે શણગાર કરવામાં આવતા ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ ધરણીધર ભગવાન (શામળા ) ના દર્શન કરવા સાથે સેલ્ફી લેવાનું ચૂકતા નથી અને ઢીમા માં પણ ભક્તોમાં દેશભક્તિના રંગે રંગાયા હોય તેવો અનુભવ ભક્તો કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *