ધાનેરાના પગપાળા સંઘ યાત્રાધામ સુંધાજી ખાતે પહોંચ્યો ,વાજતે ગાજતે માતાજીને ધજા ચડાવી પૂજા અર્ચના કરી

દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ધાનેરાથી 150 કરતા વધુ ભક્તોનો સંઘ ચાલતા યાત્રાધામ સુંધાજી ખાતે ગયો હતો આ સંઘ આજે યાત્રા ધામ સુંધાજી ખાતે પહોંચી ખુબજ ઉત્સાહ સાથે વાજતે ગાજતે માતાજી ને ધજા ચડાવી હતી અને માતાજી ની પૂજા અર્ચના કરી હતી બે વર્ષ કોરોના ના વિરામ બાદ આ વર્ષે ભક્તો ખુબજ ઉત્સાહ સાથે સુંધાજી ગયા હતા અને માના ચરણ માં શીશ નમાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *