બનાસકાંઠા ના ધાનેરા વિસ્તારમાં તા-૧૪/૦૬/૨૦૨૨ના બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું અને શહેરી વિસ્તાર સહિત ધાનેરાના સરહદી વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું છે ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થતાં કેટલી જગ્યા પર પશુઓના શેડ ના પતરા પણ ઉડી જવા પામ્યા છે ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેડુતો નાં બાજરી મગફળી સહિતના ઉનાળુ પાકની લણણીની સમય વરસાદ આવતા ખેડૂતોને નુકસાન