Corona Update: નવા 1326 દર્દી, 1205 દર્દી સાજા થયા, 15 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1326 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી…

પાટીલનો ગુજરાત પ્રવાસ:સી આર પાટીલે જગતજનની મા અંબાના દર્શન કર્યા, અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા

ભાજપના કાર્યકરોએ અંબાજી ખાતે પરંપરાગત વેશભૂષામાં ઢોલ નગારા વગાડી સ્વાગત કર્યુ નેતાઓ, કાર્યકરો અને ધારાસભ્ય અને…

ભાજપના કોરોનાગ્રસ્ત MLA મધુ શ્રીવાસ્તવે કહ્યું: ‘હું બાહુબલી છું અને રહેવાનો છું, કોરોનો કશું જ નથી ખાલી નામનો કોરોના છે’

2 દિવસ પહેલા જ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો શહેરની ખાનગી હોસ્પિટલના બિછાનેથી…

અનલોક 4 ની ગાઈડ લાઈન મુજબ હવે ગુજરાતમાં 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો, જાણો બીજી કઈ છૂટ આપવામાં આવી…..

અમદાવાદઃ કોરોનાને કારણે લાગુ કરેલા લોકડાઉન બાદ હવે ધીરે ધીરે અનલોક તરફ સરકાર આગળ વધી રહી…

બનાસકાંઠા ના ડીસા તાલુકાના ભાચરવા ગામથી બાઈવાડા જતાં નવા રોડનું ખાતમુહૂર્ત કરાયું

બનાસકાંઠા ના ડીસા તાલુકાના ભાચરવા ગામથી  બાઈવાડા જતાં નવા રોડનું ખાતમુહૂર્ત કરાયું. ધારાસભ્ય શશીકાંત પંડ્યા ના…

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહની તબિયતને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત

ભરતસિંહ સોલંકી આઈસીયુ માં દાખલ છે. જોકે, તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ડાયાલિસીસ કરવામાં આવે…

•સ્કૂલ નહિ તો ફી નહિ’નો શિક્ષણ વિભાગનો ઠરાવ રદ્દ:હાઇકોર્ટ

આ ઉપરાંત વાતચીત અંગેનો મુદ્દો આગામી દિવસોમાં જારી થનારા વિસ્તૃત આદેશમાં પણ સમાવિષ્ટ કરવાનું હાઇકોર્ટે નોંધ્યું…