આ વર્ષે આપણો દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે આ વર્ષ 2022 આપણને આઝાદી મળ્યાને 75 વર્ષ થશે. આ માટે દેશમાં અલગ-અલગ સ્થળોએ "હર ઘર ત્રીરંગા" અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થકી ધાનેરા તાલુકા શાળા ઓ કલા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં ચિત્ર સ્પર્ધા, તિરંગા બનાવવાની સ્પર્ધા, રાષ્ટ્રગીત સ્પર્ધા નિબંધ તેમજ લેખન સ્પર્ધા માં ધાનેરા તાલુકાની દરેક શાળા ના વિધાર્થી ઓ એ ભાગ લીધો હતો.જે બાદ આપણા દેશ ના તિરંગાના દરેક રંગનું મહત્વ અને અર્થ સમજાવવા માં આવ્યો હતો. ધાનેરા : ભરત ગલચર / બાજુભાઈ વણકર