તા-૦૭/૦૫/૨૦૨૨ ના રોજ વાવ તાલુકાના ખીમાણા પાદર ગામે મહાયજ્ઞ યોજાયો હતો જેમાં ખીમાણા પાદર ખીમાણા વાસ બુકણા વાસ ના કુળદેવી શ્રી વરવડી માતાજી ના 11 મા પાટોત્સવ નિમિત્તે યજ્ઞ યોજાયો હતો. જેમાં પુજારી મહિપાલ વ્યાસ દ્વારા યજ્ઞ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડીલો યુવાનો તેમજ બાળકો એ હાજર રહ્યા હતા.