ધાનેરા ખાતે વાતાવરણ માં પલટો આવ્યો વાદળ છાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાયો

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ગતિએ પવન ફૂંકાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ભયભીત બન્યા છે ત્યારે કાળઝળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા અને પવન ફૂંકાતા લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે

રિપોર્ટર. બાજુભાઈ વણકર ધાનેરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *