બનાસકાંઠા ના વાવ ખાતે ઢીમા રોડ પર આવેલ હરીયાહરમંદિર ના બાજુમાં આવેલા બાવળોમાં માડકા ગામના યુવાન ની લાશ મળી આવી …..
બનાસકાંઠા ના વાવ ખાતે ઢીમા રોડ પર આવેલ હરીયાહરમંદિર ના બાજુમાં આવેલા બાવળોમાં માડકા ગામના યુવાન ની લાશ મળી આવી …..વાવ ના માડકા ગામ ના યુવાન તુષારભાઈ દાનાભાઈ પાંરેગી ઉ.વ ૧૭ ની બાવળોમાં લાશ મળી આવી હતી .સગા સબંધી ઓ એ મીડિયા સમક્ષ જાણાવામાં આવ્યું કે સવારે વહેલા ધર થી નીકળેલ યુવાન ધરે ના પહોચતા સગા સબંધી ઓ દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી તદ્દ ઉપરાંત જાણવા મળ્યું કે હરીયાહરમંદિર ના બાજુમાં આવેલા બાવળોમાં ગળે ના ભાગે ફાસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હતું .
ત્યારબાદ તાત્કાલિક વાવ પોલીશ ને જાણ કરતા યુદ્ધ ના ધોરણે ધટના સ્થળે પહોચી યુવક ના સવ ને વાવ હોસ્પિટલ માં pm અર્થે ખસેડવામાં આવ્યું . ધટના ને લઇ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી .. અગાઉ આ યુવક પર સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે ગંભીર ગુન્હો નોધાયેલ હતો .જામીન પર છુટતા ફરિયાદી તરફ થી નાણા ની માગ કરાઈ હતી .જે ને લઈને આ યુવક ડિપ્રેશન માં રહેતો હતો .જે બાબત ને લઇ આ પગલું ભર્યું હોવાનું લોકમુખે જાણવા મળેલ છે .જેને લઈને વાવ પોલીસ રસ દાખવી યોગ્ય તપાસ અને પગલા ભરે એવું યુવાન ના પરિવાર નું કેવું છે …