સરહદી ભાટવર ગામે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો…

સરહદી ભાટવર ગામે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો…

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના ભાટવર ગામે આયુષ ક્લિનિક ખાતે ડો.લગધીર ભાઈ પરમારની રાહબરીમા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો…આજ રોજ યોજાયેલ સર્વરોગ ફ્રી નિદિન કેમ્પમાં ભાટવર,જેલાણા,કાણોઠી ,અસારા,ખેયડોલ તેમજ આજુબાજુના ગામના ગ્રામજનો એ બહોળી સઃખ્યામા ઉપસ્થિત રહી લાભ લીધો હતો
આજરોજ યોજાયેલ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ માં માધવ મલ્ટિસ્પશ્યાલિટી હોસ્પિટલ થરાદ માં ફરજ બજાવતા ડો.અભયસિંહ ચૌહાણ (જનરલ્ અને લેપ્રોસ્કોપી સર્જન)ડો.હીરજી ચૌહાણ (MBBS D.ped.બાળરોગ નિષ્ણાત
ડો.દિનેશ ચૌહાણ ( M.D .મેડીસીન, ડાયાબિટીસ અને હ્રદય રોગ મેડીસીન) ત્રણેય સર્જન ડોક્ટરો, ડો.લગધીર પરમાર અને તેમના તમામ સ્ટાફે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ માં ખુબ જ સરાહનીય કામગીરી બજાવી હતીઆજના સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ માં સેવા આપનાર ડોક્ટરો નો અને આયુષ હોસ્પિટલ ‘ ,ભાટવર, તેમજ માધવ મલ્ટિસ્પશ્યાલિટી. હોસ્પિટલ થરાદ નો ,તમામ લાભાર્થીઓએ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *