બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૮ માર્ચ-૨૦૨૨ થી એસ.એસ.સી. તથા એચ.એસસ.સી. (સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ) ની જાહેર પરીક્ષા યોજાનાર છે. વિદ્યાર્થીઓ કોઇપણ પ્રકારના ભય કે તણાવમુક્ત પરીક્ષા આપી શકે તેમજ તેમને મુંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લામાં નીચે જણાવ્યા મુજબના આચાર્યશ્રીઓ/ શિક્ષકોની કાઉન્સેલર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમના મોબાઇલ નંબર પર સવારે-૧૦.૦૦ થી સાંજે-૫.૦૦ વાગ્યા સુધી સંપર્ક કરી વિદ્યાર્થીઓ કાઉન્સેલીંગ અને માર્ગદર્શન મેળવી શકે છે.
ક્રમ કર્મચારીનું નામ શાળાનું નામ મોબાઇલ નંબર
૧ . શરદભાઇ ત્રિવેદી સરકારી મા. શાળા, જેતડા ૭૫૭૨૯૨૧૯૦૦
૨ . ભાવનાબેન જોષી સરકારી મા. શાળા, જોરાપુરા ૯૪૨૬૦૪૧૯૮૧
૩ . ભુરાભાઇ પટેલ મોડેલ સ્કુલ, ધાનેરા ૯૫૭૪૪૦૯૧૫
૪ .બાબુભાઇ કે.જોષી શેઠશ્રી એ.એમ.કે.મંગલમ વિદ્યાલય, ઉણ ૯૭૨૭૯૫૩૭૯૩
૫ . મનોજભાઇ પટેલ શ્રી તિરૂપતિ બાલાજી મા. અને ઉ.મા.શાળા, પાંથાવાડા ૯૯૨૫૦૫૯૨૫૭
૬ .રાકેશભાઇ કે. પ્રજાપતિ રીહેન એચ.મહેતા હાઇસ્કુલ, માંકડી ૯૪૨૯૦૨૩૫૬૯
૭ .રાજેશકુમાર જે. પ્રજાપતિ ટી.પી.હાઇસ્કુલ, માલણ ૯૯૦૯૦૧૫૩૯૩
૮. કિરણભાઇ રાવલ (નિવૃત્ત આચાર્ય) એમ.બી.કર્ણાવત હાઇસ્કુલ, પાલનપુર ૯૪૨૭૩૦૯૫૬૫
૯ . મયુરભાઇ જોષી શારદાશિષ હાઇસ્કુલ, છાપી ૯૪૨૭૬૪૮૫૪૯