સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના જલોયા ના વતની અને વાવ વિધાન સભા ના યુથ કોંગ્રેસ ના પ્રમુખ દિનેશભાઈ ડોડીયા રાજપૂત નું આકસ્મિત નિધન થતા સરહદી વિસ્તાર ના લોકો માં ધેરા શોક ની લાગણી પ્રસરી હતી ,કોંગ્રેસ પ્રખર યુવા નેતા ના ચાહકો અને મિત્ર સર્કલ માં ભારે જાટકો લાગ્યો હતો સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હદય રોગ ના હુમલા ને કારણે મ્રત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે હાલ માં તો કોંગ્રેસ ના આગેવાનો સુઈગામ પહોચી પરિવાર ને સાત્વના પાઠવી રહ્યા છે