ગુજરાત એક્સ પેરામિલેટ્રી ફોર્સ એસોસિએશન પુલવામામાં શહીદ થયેલ જવાનો શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

સરહદી બનાસકાંઠા ના થરાદ શહેર હનુમાનજી ના મંદિર ખાતે ગુજરાત એક્સ પેરામિલેટ્રી ફોર્સ દ્વારા પુલવામાં શહિદો ને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી .આ કાર્યક્રમ માં વાવ થરાદ સુઇગામ ભાભર તાલુકાઓ ના આર્મી માંથી ફરજ પરથી રિટાયર્ડ થયેલ જવાનો દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વાવ તાલુકા પ્રમુખ ભરતસિંહ રાજપૂત,થરાદ ના પ્રમુખ ગંગારામભાઈ વિરમભાઈ પટેલ મોરિખા ,સુઇગામ તાલુકા પ્રમુખ નરસિંહજી પરમાર,તેમજ ભાભર તાલુકા પ્રમુખ પરબતભાઇ પટેલ હાજર રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *